For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લખનવ: હોટેલ વિરાટમાં ભીષણ આગ, 5 લોકોની મૌત

લખનવના ચારબાગમાં આવેલી એસએસજે ઇન્ટરનેશનલ હોટેલમાં આજે સવારે આગ લાગી ગયી. આગની લપેટો એટલી બધી ઝડપી હતી કે જોતજોતામાં આખી હોટલ સળગવા લાગી.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

લખનવના ચારબાગમાં આવેલી એસએસજે ઇન્ટરનેશનલ હોટેલમાં આજે સવારે આગ લાગી ગયી. આગની લપેટો એટલી બધી ઝડપી હતી કે જોતજોતામાં આખી હોટલ સળગવા લાગી. ઘટના વિશે જાણકારી મળતા જ ફાયરબ્રિગેડ ટીમ જગ્યા પર પહોંચી ગયી. આ ઘટનામાં 5 લોકોની મૌત થઇ ચુકી છે. આપણે જણાવી દઈએ કે ચારબાગમાં લખનવનું મુખ્ય રેલવે સ્ટેશન છે, જેને કારણે અહીં ભીડ પણ વધારે રહે છે.

lucknow

જાણકારી અનુસાર આ દુર્ઘટનામાં 5 લોકો લપેટાઈ ગયા છે. જેમને ઉપચાર માટે તરત હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે હોટેલના પહેલા માળે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. અત્યારસુધી કુલ 5 ઘાયલોને હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. હજુ સુધી આગ લાગવાના કારણ વિશે કોઈ પણ માહિતી મળી નથી. પોલીસે જણાવ્યું કે તેઓ આગ લાગવાના કારણ વિશે તપાસ કરી રહ્યા છે.

English summary
Fire broke out in Charbagh's SSJ International hotel in Lucknow
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X