રવિન્દ્રનાથ ટાગોર અંગે ગીરીશ કર્નાડની વિવાદિત ટિપ્પણી

કર્નાડે કહ્યું કે ટાગોર એક શ્રેષ્ઠ કવિ હતા પરંતુ તેમના નાટક ખરાબ હતા, તેથી તેમના સમકાલિન બંગાળી થિયેટરમાં તેમના નાટકોને વધારે પ્રચાર પ્રસાર મળ્યો નથી. તેમના નાટક માથુ પકાવી દે તેવા હતા. કર્નાડે કહ્યુ કે ટાગોરથી સારા તો બાદલ સરકાર, મોહન રાકેશ અને વિજય તેંડુલકર જેવા નાટ્યકાર છે, જેનું લખવાનું લોકોની સમજમાં તો આવે છે.
ટાગોર અંગે આ પ્રકારનું નિવેદન કરનાર ગિરીશ કર્નાડે તાજતેરમાં જ વી એસ નાયપોલના એ નિવેદનની આકરી ટીકા કરી હતી, જે નાયપોલે ભારતીય મુસ્લિમો પર આપ્યું હતું. કર્નાડે આરોપ લગાવ્યો હતો કે રવિન્દ્રનાથ ટાગોરે ક્યારેય ગરીબ વર્ગને સારી રીતે રજૂ કર્યો નથી કારણ તે જાતે જ કુલીન વર્ગથી આવતા હતા તેથી તેમણે ક્યારેય પણ તેમની સાથે ન્યાય કર્યો નથી.
કર્નાડ દ્વારા આપવામાં આવેલા નિવેદનની આકરી ટીકા કરવામાં આવી રહી છે. સૌમિત્ર ચેટર્જીએ કહ્યું છે કે કર્નાડે બંગાળી અવડતું નથી તેવામા તે ગુરુદેવના નાટકો પર કેવી રીતે ટીપ્પણી કરી શકે, તેમણે જે કહ્યું છે તે શરમજનક છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત




Click it and Unblock the Notifications
