મોદી સરકારના કૃષિ બિલના વિરોધમાં હરસિમરત કૌર બાદલે આપ્યુ રાજીનામું

ખેડુતોને લગતા ત્રણ ફાર્મ સેક્ટરના બીલને કારણે પંજાબના ખેડુતોમાં અસંતોષ વધી રહ્યો છે. કેન્દ્રની એનડીએ સરકારની સાથીદાર અકાલી દળે આ મામલે તેના સાંસદોને એક વ્હીપ આપ્યો હતો અને સંસદના ચોમાસુ સત્રમાં આવતા આ

ખેડુતોને લગતા ત્રણ ફાર્મ સેક્ટરના બીલને કારણે પંજાબના ખેડુતોમાં અસંતોષ વધી રહ્યો છે. કેન્દ્રની એનડીએ સરકારની સાથીદાર અકાલી દળે આ મામલે તેના સાંસદોને એક વ્હીપ આપ્યો હતો અને સંસદના ચોમાસુ સત્રમાં આવતા આ બીલો સામે મત આપવા કહ્યું હતું.

Agriculture Bill

મોદી સરકારના કૃષિ બિલનો વિરોધ થઇ રહ્યો છે. આ મામલે શિરોમણિ અકાલી દળના નેતા અને કેન્દ્રીય પ્રધાન હરસિમરત કૌર બાદલ સંસદથી પંજાબ ગામ સુધીના કૃષિ બિલને લઈને થયેલા હોબાળાને લઈને સરકારમાંથી રાજીનામું આપ્યુ છે.

આ પણ વાંચો: વૈશ્વિક અર્થતંત્રની સ્થિતિ સુધારવામાં 5 વર્ષનો સમય લાગશે: વર્લ્ડ બેંક

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X