કોરોનાના ઈલાજમાં રેમડેસિવિર કેટલી અસરકારક? AIIMSના ડાયરેક્ટરે ખુલાસો કર્યો
કોરોનાના ઈલાજમાં રેમડેસિવિર કેટલી અસરકારક? AIIMSના ડાયરેક્ટરે ખુલાસો કર્યો
દેશમાં કોરોનાની બીજી લહેરે કહેર મચાવી રાખ્યો છે. દેશમાં સતત એક અઠવાડિયાથી દરરોજ 2 લાખથી વધુ કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. આ બધાની વચ્ચે એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ અત્યારના હાલાતને લઈ મહત્વની વાત કહી છે. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે કોરોના મેનેજમેન્ટ માટે 2 વસ્તુ મહત્વપૂર્ણ છે- દવા અને દવા આપવાનું ટાઈમિંગ. જો તમે આ દવા જલદી અથવા મોડી આપો છો તો તેનાથી નુકસાન થશે.

વધુમાં તેમણે કહ્યું કે, વેક્સીનનો ડોઝ વધુ માત્રામાં આપવાથી દર્દી મરી શકે છે. રિકવરી ટ્રાયલથી માલૂમ પડ્યું કે કોરોના દર્દીને સ્ટીરૉયડ્સ આપવાથી ફાયદો થાય છે. ઑક્સીજન ઘટતાં પહેલાં આ મેડિસિન આપવા પર તેનું નુકસાન થાય છે. સ્ટીયરૉયડ્સ લેતા કોરોના દર્દીનો મૃત્યુદર વધુ છે.
કોરોનાના ઈલાજમાં અમુક હદે જ કારગર મનાતી રેમડેસિવિરને લઈ એમ્સના ડાયરેક્ટરે કહ્યું કે, 'રેમડેસિવિર કોઈ જાદુઈ ગોળી નથી અને એવી દવા પણ નથી જેનાથી કોરોનાથી મરતા દર્દીઓમાં ઘટાડો આવશે તે સમજવું બહુ જરૂરી છે. અમારી પાસે એન્ટી વાયરલ દવાઓ ના હોવાથી રામડેસિવિરનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. કોરોનાના લક્ષણો ના દેખાતા હોય અથવા હળવા લક્ષણોવાળા દર્દીઓને આ દવા જલદી આપવાથી કોઈ ફાયદો થતો નથી. આવી રીતે જો રેમડેસિવિર મેડિસિન મોડી આપવામાં આવે તો પણ તેનો કોઈ મતલબ નથી રહેતો.'
પ્લાઝ્મા થેરેપી સાથે જોડાયેલા સવાલો પર ડૉ રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, 'અધ્યયન જણાવે છે કે કોરોનાના ઈલાજમાં પ્લાઝ્મા થેરેપીની ભૂમિકા એક હદ સુધી જ છે. કોરોનાના બે ટકાથી પણ ઓછા દર્દીઓમાં tocilizumabની જરૂરત હોય છે, જેનો હાલ ઘણી માત્રામાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હળવા અને લક્ષણ વિનાના મોટાભાગના કોરોના દર્દીઓની હાલાતમાં સામાન્ય ઈલાજથી ઘણો સુધારો થઈ રહ્યો છે.'
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ







Click it and Unblock the Notifications
