For Quick Alerts
For Daily Alerts
ફર્રુખાબાદમાં આંદોલનની કેજરીવાલને મંજૂરી નહીં
કાયદામંત્રી સલમાન ખુર્શીદના ટ્રસ્ટ પર ગોટાળાના આરોપ છે અને અરવિંદ કેજરીવાલ પોતાની ટીમ સાથે ફર્રુખાબાદમાં પહેલી નવેમ્બરથી આંદોલન કરવાના છે. ફર્રુખાબાદ સલમાન ખુર્શીદનો સંસંદીય વિસ્તાર છે.
મેદનની મંજૂરી નહીં મળવા બદલ આઇએસીએ કહ્યું કે, મંજૂરી મળે કે ના મળે અમે આંદલોન કરીશું. નોંધનીય છે કે ન્યૂઝ ચેનલ આજતકના ખુલાસા બાદ સલમાન ખુર્શીદ પર ગોટાળાના આરોપ લાગ્યા હતા, ત્યાર બાદથી અરવિંદ કેજરીવાલ અને તેમની ટીમના સભ્યોએ ખુર્શીદ મોર્ચો ખોલ્યો હતો. જો કે, સલમાન ખુર્શીદે આરોપોને ખારીજ કર્યા હતા.
Comments
iac uttar pradesh permission farrukhabad arwind kejriwal samlan khrushid આઇએસી ઉત્તર પ્રદેશ પરવાનગી ફર્રુખાબાદ અરવિંદ કેજરીવાલ સલમાન ખુર્શીદ
English summary
Arvind Kejriwal-led India Against Corruption (IAC) has been denied permission by the Uttar Pradesh government to hold a rally at the UP Housing Development department in Farrukhabad next month.