ફર્રુખાબાદમાં આંદોલનની કેજરીવાલને મંજૂરી નહીં

કાયદામંત્રી સલમાન ખુર્શીદના ટ્રસ્ટ પર ગોટાળાના આરોપ છે અને અરવિંદ કેજરીવાલ પોતાની ટીમ સાથે ફર્રુખાબાદમાં પહેલી નવેમ્બરથી આંદોલન કરવાના છે. ફર્રુખાબાદ સલમાન ખુર્શીદનો સંસંદીય વિસ્તાર છે.
મેદનની મંજૂરી નહીં મળવા બદલ આઇએસીએ કહ્યું કે, મંજૂરી મળે કે ના મળે અમે આંદલોન કરીશું. નોંધનીય છે કે ન્યૂઝ ચેનલ આજતકના ખુલાસા બાદ સલમાન ખુર્શીદ પર ગોટાળાના આરોપ લાગ્યા હતા, ત્યાર બાદથી અરવિંદ કેજરીવાલ અને તેમની ટીમના સભ્યોએ ખુર્શીદ મોર્ચો ખોલ્યો હતો. જો કે, સલમાન ખુર્શીદે આરોપોને ખારીજ કર્યા હતા.












Click it and Unblock the Notifications
