ગૌહત્યા કરશો તો સમાજથી બહાર કાઢી દઇશું, મસ્જિદમાં થયું એલાન
52 ગામના તુર્કોની મીટિંગમાં મૌલાનાએ કર્યું એલાન કે જો ગૌહત્યા કરી તો તેને સમાજની બહાર નીકાળી દઇશું. જાણો આ અંગે વધુ
સંભલ: તુર્ક સમાજના લોકોએ ગૌહત્યા મામલે એક મોટો નિર્ણય જાહેર કર્યો છે. તેમણે કહ્યું કે જે લોકો ગૌહત્યા કરશે તેની સામે કાનૂની કાર્યવાહી તો થશે જ સાથે જ તેને સમાજની પણ બહાર નીકાળી દેવામાં આવશે. આ જાહેરાત 52 ગામના તુર્કોની મીટીંગમાં મૌલાના દ્વારા કરવામાં આવી. અને આમ કરીને આ ગામના લોકોએ ભાયચાાર અને સદ્દભાવનાનું એક સારું ઉદાહરણ પુરું પાડ્યું છે.
ઉત્તર
પ્રદેશના
જિલ્લા
મદાલા
ગાંવમાં
52
ગામના
તુર્ક
સમાજના
લોકોએ
મસ્જિદમાં
મીટિંગ
કરી
તમામ
મૌલાનાઓની
હાજરીમાં
આ
જાહેરાત
કરી
હતી.
મૌલાનાએ
તુર્ક
સમાજના
લોકોને
સંબોધિત
કરતા
કહ્યું
કે
મુસ્લિમે
ગૌહત્યા
બિલકુલ
ના
કરવી
જોઇએ.
આપણા
ધર્મમાં
અન્ય
કોઇ
ધર્મની
ભાવનાને
ઠોસ
પહોંચાડવાની
છૂટ
નથી.
સાથે
જ
તેમણે
સ્પષ્ટતા
કરી
કે
જો
તેમના
સમાજનો
કોઇ
પણ
વ્યક્તિ
ગૌહત્યા
કરતો
પકડાઇ
જશે
તો
તેની
સાથે
સખત
પગલાં
સમાજ
દ્વારા
લેવામાં
આવશે.
વધુમાં
મૌલાનાએ
આ
બેઠકમાં
પીએમના
બેટી
બચાવો,
બેટી
પઢાવો
અભિયાનના
પણ
વખાણ
કર્યા.
અને
બેઠકમાં
મૌલાનાનો
આ
નિર્ણય
હાજર
તમામ
સભ્યોએ
સર્વાનુમતે
પસાર
પણ
કર્યો.