In Pics : PM નરેન્દ્ર મોદીના ચૂંટણી પ્રચારની 5 બાબતોને બજેટમાં મહત્વ
નવી દિલ્હી, 10 જુલાઇ : આજે કેન્દ્રીય નાણા પ્રધાન અરૂણ જેટલીએ લોકસભામાં બહુપ્રતિક્ષિત બજેટ રજૂ કર્યું છે. આ બજેટથી સામાન્ય માણસની સાથે કોર્પોરેટ ઇન્ડિયાની ઊંચી અપેક્ષાઓ હતી.
આ વર્ષે યોજાયેલી ચૂંટણીઓમાં નરેન્દ્ર મોદીએ પ્રચાર દરમિયાન અનેક વચનોની લહાણી કરી હતી. આ વચનોમાં નરેન્દ્ર મોદીએ બાળકીઓના શિક્ષણ, ડિજિટલ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, સ્માર્ટ સિટી અને ક્લીન સ્વચ્છ ભારતની વાત કરી હતી.
નરેન્દ્ર મોદીની સરકારના બજેટમાં ચૂંટણી વચનોનું પાલન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. અહીં આ પાંચ મુદ્દા માટે બજેટમાં શું જોગવાઇ કરવામાં આવી છે તે જોઇએ...
બાળકીઓના શિક્ષણ માટેની યોજનાઓ
અરૂણ
જેટલીએ
ગુરુવારે
બજેટમાં
'બેટી
પઢાઓ,
બેટી
બઢાઓ'
યોજનાની
જાહેરાત
કરી
છે.
કિશોરીઓના
કલ્યાણ
માટે
તેમણે
રૂપિયા
100
કરોડની
ફાળવણી
કરી
છે.
નાણા મંત્રી અરૂણ જેટલીએ ભારતમાં બાળકીઓની સ્થિતિ અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે જાહેરાત કરી હતી કે નિર્ભયા ફંડમાંથી દિલ્હીમાં મહિલાઓ માટે એક ક્રાઇસિસ મેનેજમેન્ટ સેન્ટર શરૂ કરવામાં આવશે.
ડિજિટલ ઇન્ડિયા
ભારતમાં
ડિજિટલ
અસમાનતા
વચ્ચે
સેતુ
રચવા
માટે
સમગ્ર
ભારત
માટે
ડિજિટલ
ઇન્ડિયા
નામની
યોજના
શરૂ
કરવામાં
આવશે.
જે
ભારતના
ગામડાંઓમાં
બ્રોડબેન્ડ
કનેક્ટિવિટી
અને
અન્ય
આઇટી
સુવિધાઓ
ઉપલ્ધ
કરાવશે.
આ
માટે
રૂપિયા
500
કરોડની
ફાળવણી
કરવામાં
આવી
છે.
સ્કિલ ઇન્ડિયા
બજેટમાં
રાષ્ટ્રીય
સ્તરના
મલ્ટી
સ્કિલ
પ્રોગ્રામ
સ્કિલ
ઇન્ડિયાની
જાહેરાત
કરવામાં
આવી
છે.
આ
યાજના
હેઠળ
પારંપરિક
વ્યવસાયો
જેવા
કે
લુહારીકામ,
સુથારીકામ
વગેરે
કાર્યો
સાથે
સંકળાયેલા
યુવાનોને
તાલીમ
આપવામાં
આવશે.
સ્માર્ટ સિટીઝ
દેશમાં
100
સ્માર્ટ
સિટી
તૈયાર
કરવાના
વડાપ્રધાન
નરેન્દ્ર
મોદીના
સપનાને
પુરું
કરવા
માટે
રૂપિયા
7,060
ખર્ચ
કરવામાં
આવશે.
સ્વચ્છ ભારત અભિયાન (ક્લિન ઇન્ડિયા મિશન)
સરકાર
વર્ષ
2019
સુધીમાં
દેશના
દરેક
ઘરમાં
સેનિટેશનની
સુવિધા
ઉપલબ્ધ
કરાવવા
માંગે
છે.
આ
અભિયાન
વર્ષ
2019માં
આવનારી
ગાંધીજીની
150મી
જન્મ
જયંતિને
લઇને
શરૂ
કરવામાં
આવ્યું
છે.
આ
અંતર્ગત
કેદારનાથ,
હરિદ્વાર,
કાનપુર,
વારાણસી,
અલ્હાબાદ,
પટના
અને
દિલ્હીમાં
નદીઓના
ઘાટને
સુંદર
બનાવવાનું
કામ
કરવામાં
આવશે.
આ
માટે
પ્રારંભિક
તબક્કે
રૂપિયા
100
કરોડની
ફાળવણી
કરવામાં
આવી
છે.
બાળકીઓના
શિક્ષણ
માટેની
યોજનાઓ
અરૂણ
જેટલીએ
ગુરુવારે
બજેટમાં
'બેટી
પઢાઓ,
બેટી
બઢાઓ'
યોજનાની
જાહેરાત
કરી
છે.
કિશોરીઓના
કલ્યાણ
માટે
તેમણે
રૂપિયા
100
કરોડની
ફાળવણી
કરી
છે.
નાણા મંત્રી અરૂણ જેટલીએ ભારતમાં બાળકીઓની સ્થિતિ અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે જાહેરાત કરી હતી કે નિર્ભયા ફંડમાંથી દિલ્હીમાં મહિલાઓ માટે એક ક્રાઇસિસ મેનેજમેન્ટ સેન્ટર શરૂ કરવામાં આવશે.
ડિજિટલ
ઇન્ડિયા
ભારતમાં
ડિજિટલ
અસમાનતા
વચ્ચે
સેતુ
રચવા
માટે
સમગ્ર
ભારત
માટે
ડિજિટલ
ઇન્ડિયા
નામની
યોજના
શરૂ
કરવામાં
આવશે.
જે
ભારતના
ગામડાંઓમાં
બ્રોડબેન્ડ
કનેક્ટિવિટી
અને
અન્ય
આઇટી
સુવિધાઓ
ઉપલ્ધ
કરાવશે.
આ
માટે
રૂપિયા
500
કરોડની
ફાળવણી
કરવામાં
આવી
છે.
સ્કિલ
ઇન્ડિયા
બજેટમાં
રાષ્ટ્રીય
સ્તરના
મલ્ટી
સ્કિલ
પ્રોગ્રામ
સ્કિલ
ઇન્ડિયાની
જાહેરાત
કરવામાં
આવી
છે.
આ
યાજના
હેઠળ
પારંપરિક
વ્યવસાયો
જેવા
કે
લુહારીકામ,
સુથારીકામ
વગેરે
કાર્યો
સાથે
સંકળાયેલા
યુવાનોને
તાલીમ
આપવામાં
આવશે.
સ્માર્ટ
સિટીઝ
દેશમાં
100
સ્માર્ટ
સિટી
તૈયાર
કરવાના
વડાપ્રધાન
નરેન્દ્ર
મોદીના
સપનાને
પુરું
કરવા
માટે
રૂપિયા
7,060
ખર્ચ
કરવામાં
આવશે.
સ્વચ્છ
ભારત
અભિયાન
(ક્લિન
ઇન્ડિયા
મિશન)
સરકાર
વર્ષ
2019
સુધીમાં
દેશના
દરેક
ઘરમાં
સેનિટેશનની
સુવિધા
ઉપલબ્ધ
કરાવવા
માંગે
છે.
આ
અભિયાન
વર્ષ
2019માં
આવનારી
ગાંધીજીની
150મી
જન્મ
જયંતિને
લઇને
શરૂ
કરવામાં
આવ્યું
છે.
આ
અંતર્ગત
કેદારનાથ,
હરિદ્વાર,
કાનપુર,
વારાણસી,
અલ્હાબાદ,
પટના
અને
દિલ્હીમાં
નદીઓના
ઘાટને
સુંદર
બનાવવાનું
કામ
કરવામાં
આવશે.
આ
માટે
પ્રારંભિક
તબક્કે
રૂપિયા
100
કરોડની
ફાળવણી
કરવામાં
આવી
છે.