કેજરીવાલના આરોપો પાયાવિહોણા છે: રિલાયન્સ

mukesh-ambani-look
નવી દિલ્હી, 1 નવેમ્બર: બુધવારે આઇએસી કાર્યકર્તા અરવિંદ કેજરીવાલ દ્રારા મુકેશ અંબાણી પર લગાવવામાં આવેલા બધા જ આરોપોને રિલાયન્સ ઇંડસ્ટ્રીઝે પાયાવિહોણા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ અને તેમની ટીમ જાણી જોઇને તેમને બદનામ કરવાની કોશિશ કરે છે પરંતુ તેનાથી તેમને કોઇ ફાયદો થશે નહી. તેમના પર લગાવવામાં આવેલા બધા આરોપો પાયાવિહોણા છે એક બિઝનેસમેન કેવી રીતે સરકારની કાર્યવાહીમાં દખલગીરી કરી શકે.

કંપનીના કેજી બેસિન કે ડી-6માં પાણીની અંદરની શોધ માટે રિલાયન્સે જે ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે તેનાથી દેશને ફાયદો થયો છે તેના કારણે ઇંટરનેશનલ લેવર દેશની છાપ મજબૂત બની છે. ત્યારે આવા સમયે આઇએસી દ્રારા લગાવવામાં આરોપો ખોટા છે અને કંપની આ અંગે કોઇ સ્પષ્ટતા આપવા માંગતી નથી.

ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલ અને તેમની ટીમે મુકેશ અંબાણી પર નિશાન સાધ્યું છે કે તે પોતાના મોંઘા ગેસને બચાવવા માટે લોકોને બ્લેકમેઇલ કરી રહ્યાં છે. તેના કારણે સરકારે ઇમાનદાર નેતા જયપાલ રેડ્ડીને પેટ્રોલિયમ મંત્રાલયમાંથી હટાવી દિધા. વડાપ્રધાન મનમોહન સિંહ મુકેશ અંબાણીના હાથોની કટપુતળી બની ગયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X