કેજરીવાલના આરોપો પાયાવિહોણા છે: રિલાયન્સ

કંપનીના કેજી બેસિન કે ડી-6માં પાણીની અંદરની શોધ માટે રિલાયન્સે જે ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે તેનાથી દેશને ફાયદો થયો છે તેના કારણે ઇંટરનેશનલ લેવર દેશની છાપ મજબૂત બની છે. ત્યારે આવા સમયે આઇએસી દ્રારા લગાવવામાં આરોપો ખોટા છે અને કંપની આ અંગે કોઇ સ્પષ્ટતા આપવા માંગતી નથી.
ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલ અને તેમની ટીમે મુકેશ અંબાણી પર નિશાન સાધ્યું છે કે તે પોતાના મોંઘા ગેસને બચાવવા માટે લોકોને બ્લેકમેઇલ કરી રહ્યાં છે. તેના કારણે સરકારે ઇમાનદાર નેતા જયપાલ રેડ્ડીને પેટ્રોલિયમ મંત્રાલયમાંથી હટાવી દિધા. વડાપ્રધાન મનમોહન સિંહ મુકેશ અંબાણીના હાથોની કટપુતળી બની ગયા છે.












Click it and Unblock the Notifications
