જમ્મુ કાશ્મીર: સેનાએ 2 આતંકીઓને ઠાર માર્યા, 1 જવાન શહીદ
જમ્મુ કાશ્મીરના બાંદીપોર જિલ્લાના જંગલોમાં સેના અને આતંકીઓ વચ્ચે થયેલી ઝડપમાં સેનાના એક જવાન શહીદ થવાની ખબર આવી છે.
જમ્મુ કાશ્મીરના બાંદીપોર જિલ્લાના જંગલોમાં સેના અને આતંકીઓ વચ્ચે થયેલી ઝડપમાં સેનાના એક જવાન શહીદ થવાની ખબર આવી છે. જયારે સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા છે. પનારના જંગલોમાં સેના છેલ્લા 6 દિવસથી સર્ચ ઓપેરેશન ચલાવી રહી છે.
સમાચાર એજેન્સી અનુસાર સેના ઘ્વારા કરવામાં આવેલા ઓપેરેશનમાં તેમને બે આતંકીઓને ઠાર માર્યા છે. આપણે જણાવી દઈએ કે સેનાને શનિવારે મોડી સાંજે બાંદીપોર જિલ્લાના પનાર વિસ્તારમાં આતંકીઓ જગલમાં હોવાની જાણકારી મળી હતી.
સૂચના મળતા જ 14 રાષ્ટ્રીય રાઇફલ જવાનો ઘ્વારા જંગલમાં સર્ચ ઓપેરેશન ચાલુ કરી દેવામાં આવ્યું. આ કાર્યવાહી દરમિયાન આતંકીઓ ઘ્વારા સેનાના જવાનો પર હુમલો કરવામાં આવ્યો અને તેમને ભાગવાની કોશિશ પણ કરી.
Jammu & Kashmir: One army personnel dead and two terrorists killed during an ongoing operation in Bandipora's Panar forest area. pic.twitter.com/d2hmUfqqyr
— ANI (@ANI) June 14, 2018
#Visuals Jammu & Kashmir: One army personnel dead and two terrorists killed during an ongoing operation in Bandipora's Panar forest area. (Visuals deferred by unspecified time) pic.twitter.com/cYByGzFn6X
— ANI (@ANI) June 14, 2018