For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારે વરસાદના પગલે કૈલાસ માનસરોવર યાત્રા રદ

|
Google Oneindia Gujarati News

kailash mansarovar
દેહરાદૂન, 17 જૂન : ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના પગલે કૈલાસ માનસરોવર યાત્રાને સ્થગિત કરી દેવામાં આવી છે. આઇટીબીપીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ભૂસ્ખલન અને ભારે વરસાદને ધ્યાનમાં રાખતા ઉત્તરાખંડનમા બુદદ્ધીમાં યાત્રાને રોકી દેવાઇ છે.

તીર્થયાત્રીઓને વિભિન્ન સ્થળો પર સુરક્ષિત રાખવામાં આવ્યા છે અને સ્તિથિ સામાન્ય થતાની સાથે જ ફરિથી માર્ગોને ખોલી દેવામાં આવશે. યાત્રા અને તીર્થયાત્રીઓની દેખરેખ ભારત-તિબ્બત સીમા પોલીસ એટલે કે આઇટીબીપી કરી રહી છે.

છેલ્લા કેટલાય સપ્તાહ તિબ્બત જવા માટે શરૂ થયેલી આ વાર્ષિક તીર્થયાત્રા બાદ દિલ્હીથી 53 તીર્થયાત્રીઓનો પહેલો જથ્થો કાઠગોદામ પહોંચી ગયો છે. પવિત્ર માઉન્ટ કૈલાસ પર સ્થિત ભગવાન શિવના વાસના દર્શન કરવા અને માનસરોવરના પવિત્ર ઝીલમાં સ્નાન કરવા માટે તીર્થયાત્રીઓના કૂલ 18 જથ્થા અત્રે જવાના છે.

English summary
kailash mansarovar yatra is cancelled due to heavy rain.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X