જાણો મોદીની સ્વર્ણ મુદ્રા યોજનાથી તમને શું લાભ થઇ શકે છે!
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સ્વર્ણ મુદ્રા યોજનાનો શુભારંભ કર્યો છે. વડાપ્રધાને આ પ્રસંગે ત્રણ મહત્વની યોજાનાઓની જાહેરાત કરી છે. વધુમાં વડાપ્રધાને આ યોજના દ્વારા દેશના સોનાનો દેશના હિતમાં સદઉપયોગ થાય તે વાત પર પણ ભાર મૂક્યો છે.
કાર્યક્રમના ઉદ્ધાટનના સમયે વડાપ્રધાને સોનાના સિક્કાની ડિઝાઇનના ખૂબ જ વખાણ કર્યા. વધુમાં તેમણે આ યોજના થી દેશને સૌથી વધુ લાભ થશે તે અંગે સંભાવના પણ બતાવી. આ સ્કીમ દ્વારા હવે તમારે બેંકના લોકરમાં સોનું નહીં રાખવું પડે. અને લોકરનું ભાડું પણ નહીં ચૂકવવું પડે.
ત્યારે વડાપ્રધાન દ્વારા જાહેર કરેલી આ ત્રણ યોજનાઓ શું છે તેનાથી ખાસ કરીને સ્ત્રીઓને કેવા કેવા લાભ થશે. તેની વિસ્તૃત માહિતી વિષે જાણવા માટે વાંચો નીચેનો આ ફોટોસ્લાઇડર. અને જો તમે આવા વધુ આર્ટીકલ અમારી સાઇટ પર વાંચવા માંગો છો તો નીચેના કમેન્ટ બોક્સમાં આ અંગે લખીને અમને જણાવો. તો વાંચો આ લેખ...
સોવરેન ગોલ્ડ બોન્ડ
આમાં
સોનાની
જગ્યાએ
બોન્ડ
હોય
છે.
જેમાં
પેપર
બોન્ડ
પાછું
આપતા
વર્તમાન
રેટ
પર
પૈસા
પાછા
મળશે
અને
વ્યાજ
પણ
મળશે.
*
એક
બોન્ડ
એટલે
એક
પ્રતિ
ગ્રામ
સોનું
*
ન્યૂનતમ
રોકાણ
માટે
2
ગ્રામ
અને
વધુમાં
વધુ
500
ગ્રામ
*
પૂરી
થવાની
અવધિ
-
8
વર્ષ
ગોલ્ડ મોનેટાઇજેશન સ્કીમ
તમે અહીં સિક્કો જમા કરી શકો છો. વળી અહીં તમારા સોનાની તપાસ પણ થશે.
ભારતીય સ્વર્ણ સિક્કા
આ અશોક ચક્કવાળો 24 કેરેટનો સોનાનો સિક્કો છે. જે ટેંપર પ્રૂફ હશે. નોંધનીય છે કે આઝાદી પછી પહેલી વાર દેશનો સોનાનો સિક્કો બજારમાં આવશે. હજી સુધી આપણે વિદેશી સોનાના સિક્કા જ ખરીદવા માટે મજબૂર હતા.
યોજનાના વિશેષ ફાયદા
*
આ
દ્વારા
સોના
પર
નિશ્ચિત
વ્યાજ
તમને
સંબંધિત
બેંક
આપશે
*
આ
યોજના
દ્વારા
તમે
30
ગ્રામ
995
શુદ્ઘતા
સુધીનું
સોનું
બેંકમાં
રાખવું
પડશે.
*
આ
માટે
તમને
ગોલ્ડ-બાર,
સિક્કા,
ગહેના
રાખવાની
છૂટ
હશે.
*
આ
યોજનામાં
તમે
ત્રણ
વિકલ્પમાં
નિવેશ
કરી
શકો
છો.
યોજનાના વિશેષ ફાયદા
*
પહેલી
યોજના
1-3,
બીજી
5-7
અને
ત્રીજી
યોજના
12-15
વર્ષ
માટે
છે.
*
એક
અનુમાન
મુજબ
દેશમાં
20,000
ટન
સોનું
ઉપલબ્ધ
છે.
*
ત્યારે
સરકાર
દ્વારા
આ
સોનાને
ઉપયોગમાં
લાવાનો
પ્રયાસ
કરવામાં
આવી
રહ્યો
છે.