કાવેરી વિવાદ પર આજે તામિલનાડુ બંધ, જનજીવન પ્રભાવિત
આજે, ડીએમકે ઘ્વારા કાવેરી જળ વિવાદ પર સમગ્ર રાજ્યને બંધ કરવાની જાહેરાત કરી છે.
આજે, ડીએમકે ઘ્વારા કાવેરી જળ વિવાદ પર સમગ્ર રાજ્યને બંધ કરવાની જાહેરાત કરી છે. ડીએમકેના નેતા એમ. કે. સ્ટાલિન, બંધ કરવાની જાહેરાત કરતી વખતે ટેકો આપવા માટે શાસક પક્ષ એઆઇએડીએમકેને અપીલ કરી છે. સ્ટાલિનએ કહ્યું કે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય પ્રધાન અહીં આવ્યા ત્યારે તેઓ તેમને કાળા ધ્વજો બતાવશે.
સ્ટાલિન ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે એઆઇએડીએમકે આખો દિવસ ભાજપા સરકારને ખુશ કરવામાં લાગી છે. મુખ્યમંત્રી એ ભાજપાના હિતમાં કામ કરવાનું બંધ કરવું જોઈએ. મુખ્યમંત્રી એ ભાજપા સરકાર વિરુદ્ધ કોર્ટમાં અવમાનના માટે કેસ નોંધવો જોઈએ કારણકે કાવેરી બોર્ડની સ્થાપના સુપ્રીમ કોર્ટ ના આદેશ પછી પણ કરવામાં આવી નથી.
Traffic jam in #Chennai due to 'road-roko' protests and demonstrations by opposition parties over #CauveryWaterManagementBoard issue. #TamilNadu pic.twitter.com/bCzY3BU8bz
— ANI (@ANI) April 5, 2018
Chennai: #Visuals of DMK workers & Police deployment after Bandh call by opposition parties over constitution of #CauveryMangementBoard #TamilNadu. pic.twitter.com/9UULgzhhvw
— ANI (@ANI) April 5, 2018
#Visuals from Attibele after Bandh called by opposition parties over constitution of #CauveryMangementBoard #TamilNadu pic.twitter.com/9xXNoWkWYF
— ANI (@ANI) April 5, 2018