For Quick Alerts
For Daily Alerts
ભારત-ચીન વિવાદનો ઉકેલ લાવવો કોઇ ચમત્કાર નથી: એન્ટની
એંટનીએ કહ્યું કે 'આ સહયોગ અને પ્રતિસ્પર્ધા છે. બંને પડોશી છે અને મળીને કામ કરવાનું છે, ઘણા એવા વિસ્તારો છે જ્યાં અમારા સંબંધો વધી રહ્યા છે અને કેટલાંક એવા વિસ્તારોમાં વિવાદ છે જ્યાં અમે વાતચીતના માધ્યમથી સમાધાન નિકાળવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. હું આ વિવાદોના ઉકેલ માટે કોઇ ચમત્કારની આશા નથી સેવી રહ્યો, તેમાં સમય લાગશે.' તેમણે કહ્યું કે સમ્પૂર્ણતા બંને દેશોમાં સંબંધ સારા થઇ રહ્યા છે.
ભારતની સીમા પર પોતાની ક્ષમતાને મજબૂત બનાવવાને જારી રાખવાનો ઉલ્લેખ કરતા રક્ષામંત્રીએ કહ્યું કે વિકસિત થઇ રહેલી અર્થવ્યવસ્થાની સાથે ચીન એક આધુનિક દેશ છે અને તે સૈન્યદળો અને સીમાઓ પર અર્થવ્યવસ્થાને મજબૂત બનાવી રહ્યું છે.
Comments
English summary
Noting that a spirit of cooperation and competition prevailed between India and China, Defence Minister AK Antony on Saturday said negotiations to resolve the disputes between the two will take their own time and he does not expect any "miracles".
Story first published: Saturday, May 25, 2013, 18:51 [IST]