For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અટલ બિહારી વાજપેયીની તબિયત બગડી, એમ્સ પહોંચ્યા પીએમ મોદી

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી એમ્સમાં લાંબા સમયથી ભરતી દાખલ કરવામાં આવ્યા છે, જેમની હાલત નાજુક બતાવવામાં આવી રહી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી એમ્સમાં લાંબા સમયથી દાખલ કરવામાં આવ્યા છે, જેમની હાલત નાજુક બતાવવામાં આવી રહી છે. ગઈકાલે તેમની હાલત કથળી છે, પરંતુ સ્થિર છે. એમ્સમાં તેમને વેન્ટિલેટર પર મૂકવામાં આવે છે. ડોકટરોની ટીમ સતત તેમના પર નજર રાખી રહી છે.

atal bihari vajpayee

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના સ્વાસ્થ્ય વિશે જાણ્યા પછી એમ્સ પહોંચ્યા. પીએમ મોદી પહેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ એમ્સ પહોંચ્યા.

આપણે જણાવી દઈએ જે અટલ બિહારી વાજપેયી છેલ્લા કેટલાક સમયથી બિમાર ચાલી રહ્યા છે. તેમને જૂન મહિનામાં એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને કિડની અને હૃદય સંબંધિત બિમારી હોવાની વાત સામે આવી રહી છે.

English summary
Narendra Modi reaches AIIMS to meet Former Prime Minister Atal Bihari Vajpayee.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X