Highlights: જાણો બ્લ્યૂ ક્રાંતિ અને ખેતી પર શું બોલ્યા મોદી
દુનિયાનું પેટ ભરવા માટે ખેડૂતોના ખિસ્સા ભરવા પણ જરૂરી: મોદી
સૌથી
પહેલાં
જાણો
શું
છી
હરિત
ક્રાંતિ?
વડાપ્રધાન
જે
હરિત
ક્રાંતિની
વાત
કરી
રહ્યાં
છે,
જેના
હેઠળ
દેશ
કૃષિ
ઉત્પાદનોનું
નિર્યાત
સમુદ્રના
માર્ગથી
કરવામાં
આવશે.
સમુદ્રના
માર્ગે
એટલે
કે
પાણીના
જહાજો
પર
રાખીને
કૃષિ
ઉત્પાદનો,
અનાજ,
વગેરેની
સપ્લાઇ
બીજા
દેશોમાં
કરવામાં
આવશે.
તેનાથી
થનાર
આવકથી
સીધો
ખેડૂતોને
ફાયદો
પહોંચશે
અને
તેમની
આર્થિક
સ્થિતીમાં
સુધારો
થશે.
મોદીના ભાષણના મુખ્ય અંશો
પાણીનું સંરક્ષણ કરી સિંચાઇથી દેશમાં ખેતી-ખેડૂતોને મજબૂત સ્થિતીમાં લાવવા પડશે.
મોદીના ભાષણના મુખ્ય અંશો
બ્લ્યૂ ક્રાંતિના હેઠળ જ દેશના મોટા જળાશયોનો ઉપયોગ કૃષિમાં કરવો પડશે.
મોદીના ભાષણના મુખ્ય અંશો
કૃષિ ઉત્પાદકતાને વધારવા માટે સરકારનું વિશેષ ધ્યાન છે.
મોદીના ભાષણના મુખ્ય અંશો
ખેતી કરનાર ખેડૂતોને મજબૂત તહ્તા આત્મનિર્ભર બનાવવા માટે સરકાર પ્રયત્ન કરશે.
મોદીના ભાષણના મુખ્ય અંશો
વર્તમાન સમયમાં દેશમાં માંગ વધી છે અને ઉત્પાદન ઓછું થઇ રહ્યું છે.
મોદીના ભાષણના મુખ્ય અંશો
કૃષિમાં નવી ટેક્નોલોજીને લઇને જાગૃતતા લાવી જોઇએ. ટેક્નોલોજીનો ઉપયોગ વધારવો પડશે.
મોદીના ભાષણના મુખ્ય અંશો
ખેડૂતોમાં નવી ટેક્નોલોજીને લઇને વિશ્વાસ પેદા કરવો પડશે. જેથી કૃષિ ઉત્પાદન વધી શકે.
મોદીના ભાષણના મુખ્ય અંશો
દેશમાં ખેડૂત ગરીબ થતો જાય છે અને તેને યોગ્ય કિંમત અપાવવાનો પ્રયત્ન કરવો જોઇએ.
મોદીના ભાષણના મુખ્ય અંશો
ભારતીય કૃષિ ઉત્પાદનોનું નિર્યાત વધારવા પર ભાર મૂકવો પડશે.