For Quick Alerts
For Daily Alerts
PNB કૌભાંડ : નીરવ મોદીના પ્રત્યાર્પણ માટે યુકેની કોર્ટની મંજૂરી
યુકેની કોર્ટે નીરવ મોદીના ભારત પ્રત્યાર્પણ માટે મંજૂરી આપી દીધી છે. કોર્ટના જજનું કહેવું છે કે પ્રાથમિક દૃષ્ટિએ નીરવ મોદી સામે કેસ બને છે. જોકે તેમની પાસે આ આદેશ સામે અપીલ કરવાનો વિકલ્પ છે.
(અહેવાલ અપડેટ થઈ રહ્યો છે. વધુ વિગતો ઉમેરવામાં આવશે.)

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
Comments