For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રત્યુશા બેનર્જી ની મૌત આત્મહત્યા નહી પરંતુ હત્યા: એજાજ ખાન

By Desk
|
Google Oneindia Gujarati News

સિરિયલ બાલિકા વધુમાં આનંદી નો રોલ કરનારી પ્રત્યુશા બેનર્જીની આત્મહત્યાથી આખો દેશ હેરાન છે. કોઈને પણ વિશ્વાસ નથી થતો કે પ્રત્યુશા બેનર્જી આત્મહત્યા પણ કરી શકે છે. ત્યાં પ્રત્યુશા બેનર્જીના મિત્ર એજાજ ખાને તેને આત્મહત્યા નહી પરંતુ હત્યા ગણાવી છે.

એજાજ ખાને મિડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે પ્રત્યુશા બેનર્જી ઘણી જ સ્ટ્રોંગ હતી અને તે આત્મહત્યા જેવું પગલું ક્યારેય પણ ના લઇ શકે. એજાજ ખાને મિડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ આત્મહત્યા નહી પરંતુ હત્યા છે તેને પ્રત્યુશા બેનર્જીની બોડી જોઈ છે અને તેમાં ચેહરા પર મારના નિશાન પણ છે.

pratyusha banerjee

તમને જણાવી દઈએ કે પ્રત્યુશા બેનર્જી બાલિકા વધુના આનંદીનો રોલ કરી ખુબ જ ફેમસ થઇ ગઈ હતી અને તે બીગ બોસ માં પણ આવી હતી. પ્રત્યુશા બેનર્જી છેલ્લે ત્યારે સમાચારમાં આવી જયારે તેને કેટલાક લોકો અને પોલીસ પર તેના ઘર માં ઘુસીને તેની સાથે ગેરવર્તનનો આરોપ લગાવ્યો હતો.

English summary
Pratyusha Banerjee can not suicide it is planned murder ajaz khan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X