For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ નહી પરંતુ માં-બાપ થી દુખી હતી પ્રત્યુશા, કારણ?

By Desk
|
Google Oneindia Gujarati News

ટીવી અભિનેત્રી પ્રત્યુશા બેનર્જી ની મૌતને લઈને એક પછી એક ખુલાસા થઇ રહ્યા છે. પ્રત્યુશા બેનર્જીના મિત્રો નું કેહવું છે કે તે આત્મહત્યા ના કરી શકે તેની હત્યા કરવામાં આવી છે. ટીવી અભિનેત્રી પ્રત્યુશા બેનર્જી ની મૌતનું રહસ્ય વધારે ને વધારે અટપટું બનતું જઈ રહ્યું છે. અચરજ ની વાત તો એ છે કે પ્રત્યુશા બેનર્જી ની મૌત પર તેના ઘરના લોકો ચુપ છે અને મિત્રો એ આગળ આવીને હલ્લો કરી દીધો છે.

પ્રત્યુશા બેનર્જી ના મિત્રોનું માન્યે તો પ્રત્યુશાની મૌત પાછળ તેના લિવ ઇન પાર્ટનર રાહુલ રાજ સિંહ ને જવાબદાર માનવામાં આવે છે. પરંતુ પોલીસે પુછતાછ દરમિયાન રાહુલ રાજ સિંહ ને ક્લીન ચીટ આપી છે. આ બધાની વચ્ચે રાહુલના પિતા હર્ષવર્ધન સિંહે પ્રત્યુશા બેનર્જી ના પરિવાર વિશે ચોકાવનારો ખુલાસો મિડિયા સામે કર્યો છે.

તો જાણો શું કહ્યું હર્ષવર્ધન સિંહે મિડિયા સામે અને કેટલાક એવા ચોકાવનારા ખુલાસા પ્રત્યુશા બેનર્જી ની મૌતને લઈને....

પ્રત્યુશા બેનર્જી

પ્રત્યુશા બેનર્જી

મિડ ડે મેલ મુજબ હર્ષવર્ધન સિંહે મિડિયા સામે કહ્યું કે પ્રત્યુશા બેનર્જી અને તેમનો દીકરો રાહુલ લિવ ઇન માં હતા તે વાત તેઓ જાણતા હતા.

પ્રત્યુશા બેનર્જી

પ્રત્યુશા બેનર્જી

જાન્યુઆરીમાં પ્રત્યુશા બેનર્જી તેમના ઘર રાંચી આવી હતી અને તેને રાહુલ સાથે લગ્ન કરવાની ઈચ્છા પણ બતાવી હતી.

પ્રત્યુશા બેનર્જી

પ્રત્યુશા બેનર્જી

હર્ષવર્ધન સિંહે કહ્યું કે તેમને જાણીને નવાઈ લાગી કે છોકરી જાતે તેના લગ્નની વાત કરવા આવી હતી એટલે તેમને કહ્યું કે પહેલા તેઓ તેમના માતા પિતા ને લઈને લગ્નની વાત કરવા માટે આવે.

પ્રત્યુશા બેનર્જી

પ્રત્યુશા બેનર્જી

આ વાતના જવાબમાં પ્રત્યુશા એ કહ્યું કે તેના અને તેના પરિવારના સંબધ સારા નથી તેના પરિવારે તેની સાથે બધા જ સંબધ તોડી નાખ્યા જયારે તેને તેમની પાસે તેના લગ્નના પૈસા માંગ્યા.

પ્રત્યુશા બેનર્જી

પ્રત્યુશા બેનર્જી

એટલું જ નહી પરંતુ પ્રત્યુશા એ કહ્યું કે તેના લગ્નની વાત કરવા માટે તેના કાકા આવી શકે છે.

પ્રત્યુશા બેનર્જી

પ્રત્યુશા બેનર્જી

હર્ષવર્ધન સિંહે કહ્યું કે જયારે તેમને લગ્ન કરવાની મંજુરી આપી ત્યારે તેમને લગ્ન માટે થોડો સમય માંગ્યો કે જેથી તેઓ લગ્ન માટે થોડા પૈસા ભેગા કરી શકે.

પ્રત્યુશા બેનર્જી

પ્રત્યુશા બેનર્જી

હર્ષવર્ધન સિંહના કહેવા મુજબ પ્રત્યુશા અને રાહુલ બંને ખુબ જ ખુશ હતા અને પ્રત્યુશાની આત્મહત્યા ના સમાચાર તેમના માટે ખુબ જ ચોકાવનારા છે.

પ્રત્યુશા બેનર્જી

પ્રત્યુશા બેનર્જી

પ્રત્યુશાની આત્મહત્યા બાદ પોલીસ તપાસમાં તેના ઘરમાંથી દવાઓ અને દારુ મળી આવ્યો છે.

પ્રત્યુશા બેનર્જી

પ્રત્યુશા બેનર્જી

પ્રત્યુશા બેનર્જી ની મૌત આત્મહત્યા નહી પરંતુ હત્યા: એજાજ ખાનપ્રત્યુશા બેનર્જી ની મૌત આત્મહત્યા નહી પરંતુ હત્યા: એજાજ ખાન

પ્રત્યુશા બેનર્જી

પ્રત્યુશા બેનર્જી

ખુલાસો: પ્રત્યુશાના શરીર પર હતા ઘાના નિસાન, માંગ માં સિંધુરખુલાસો: પ્રત્યુશાના શરીર પર હતા ઘાના નિસાન, માંગ માં સિંધુર

English summary
According to Mid-Day,Rahul Raj Singh's father hit back with allegations that the 25-year-old Balika Vadhu actress was not stressed because of Rahul but because of her own parents, who seized complete control of all her money.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X