For Quick Alerts
For Daily Alerts
RSSને રામ મંદિર બનાવવાનો કોઇ અધિકાર નથી: શંકરાચાર્ય
શંકરાચાર્યએ જણાવ્યું કે આપણે બધા ભગવાન રામને પોતાના આરાધ્ય માનીને તેમનું પુજા અર્ચના કરે છે. જ્યારે આરએસએસ માટે તે માત્ર રાષ્ટ્રીય મહાપુરુષ અને મર્યાદા પુરુષોત્તમ છે. આ લોકો તો મંદિરમાં રામની પ્રતિમા લગાવશે, ભગવાનની વિગ્રહમૂર્તિ નહી.
શંકરાચાર્યએ
જમાવ્યું
કે
અમે
અમારા
મહાપુરુષોને
ઇશ્વરની
હરોળમાં
મૂકીને
પૂજા
કરીએ
છીએ.
તેમણે
જણાવ્યું
કે
જ્યારે
રામને
સામાન્ય
મનુષ્ય
કહેવામાં
આવ્યા
તો
તેમની
સભામાં
બેઠેલા
અંગદે
રાવણને
મારવા
માટે
હાથ
ઉઠાવી
લીધો
હતો.
સંત
સમાજ
ભગવાન
રામને
ભગવાનનો
જ
અવતાર
માને
છે.
શંકરાચાર્યએ
છેલ્લે
જણાવ્યું
કે
મે
આ
જ
કારણોસર
સંઘને
લઇને
આ
વાત
કહીં.
Comments
rss ram temple sankaracharya દ્વારકા શંકરાચાર્ય રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ આરએસએસ અયોધ્યા રામનું મંદિર
English summary
RSS have no right to make ram temple said sankaracharya.
Story first published: Tuesday, March 26, 2013, 18:38 [IST]