For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એએમયુમાંથી ઝીણાનો ફોટો હટાવ્યો તો દેશનો માહોલ બગડશેઃ પૂર્વ સપા સાંસદ

પૂર્વ સાંસદ ડૉ. શફીકુર્રહમાન બર્કે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યુ કે અલીગઢ મુસ્લિમ વિશ્વ વિદ્યાલયમાં ઝીણાના ફોટા માટે કારણ વગર વિવાદ ફેલાવવામાં આવી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

પૂર્વ સાંસદ ડૉ. શફીકુર્રહમાન બર્કે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યુ કે અલીગઢ મુસ્લિમ વિશ્વ વિદ્યાલયમાં ઝીણાના ફોટા માટે કારણ વગર વિવાદ ફેલાવવામાં આવી રહ્યો છે. ઝીણાના ફોટાને મોદી સરકાર ફાયદા માટે ચૂંટણી મુદ્દો બનાવી રહી છે. તેમણે કહ્યું કે જો વિશ્વ વિદ્યાલયમાંથી ફોટાને હટાવવામાં આવશે તો દેશનો માહોલ બગડી શકે છે.

jinnaj

ડૉ. શફીકુર્રહમાને કહ્યુ કે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ કરાંચીમાં ઝીણા સાહેબની પ્રશંસા કરી હતી. વિશ્વ વિદ્યાલયમાં 70 વર્ષથી ફોટો લગાવેલો છે. અત્યાર સુધી આ ફોટો કેમ હટાવવામાં ન આવ્યો ? હવે ફોટો હટાવવાની વાત કરીને ફરીથી દેશનો માહોલ કેમ બગાડવામાં આવી રહ્યો છે?

English summary
shafiq ur rahman barq comment on jinnah photo sambhal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X