મુરાદાબાદ હિંસા: SSPએ ભાજપના નેતા સર્વેશ કુમારને ગણાવ્યા દોષી
શું
છે
કાંઠ
બબાલ:
કાંઠમાં
તાજેતરમાં
એક
મંદિરમાંથી
એક
લાઉડસ્પીકરને
હટાવતાં
થયેલા
વિવાદ
બાદ
આ
વિસ્તારમાં
સાંપ્રદાયિક
તણાવ
ફેલાયા
બાદ
રાજ્યના
આદેશને
પડકાર
ફેંકતાં
મહાપંચાયત
કે
સભાનું
આયોજન
પ્રદેશ
ભાજપ
દ્વારા
કરવામાં
આવ્યું
હતું.
ત્યારબાદ
પોલીસ
અને
ભાજપના
કાર્યકર્તા
વચ્ચે
પથરાવ
અને
ફાયરિંગની
ઘટના
ઘટી
હતી.
જેમાં
ઘણા
લોકો
ઘાયલ
થઇ
ગયા
હતા.
જિલ્લાધિકારી
ચંદ્રકાંતની
આંખમાં
ગંભીર
પહોંચી
હતી.
તેમને
ચેન્નઇની
એક
હોસ્પિટલમાં
સારવાર
માટે
મોકલવામાં
આવ્યા
છે.
આ ઘટના બાદ ભાજપના નેતા, મુરાદાબાદના સાંસદ સર્વેશ કુમાર સિંહ, અમરોહાના સાંસદ કુંવર સિંહ તંવર, સંભલના સાંસદ સત્યપાલ સૈની, રામપુરના સાંસદ નેપાલ સિંહ, ધારાસભ્ય સંગીત સોમ અને તેમના સમર્થકોની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ પછી છોદી દેવામાં આવ્યા. ભાજપે પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મી વાજપાઇના નેતૃત્વમાં કમિટી બનાવી છે જે આ ઘટનાની તપાસ કરશે.
હિંસા
બાદની
તસવીર
અત્રે
ઉલ્લેખનીય
છે
કે
મુરાદાબાદના
કાંઠમાં
લગભગ
એક
અઠવાડિયા
પહેલાં
ધાર્મિક
સ્થળ
પરથી
લાઉડસ્પીકર
ઉતારવામાં
આવતાં
બબાલ
થઇ
હતી.
મંદિરમાંથી
લાઉડસ્પીકર
ઉતારવાર
અને
મહિલાઓ
પર
લાઠીચાર્જના
મુદ્દા
પર
નવ
દિવસોથી
સળગી
રહેલા
કાંઠમાં
જોરદાર
પથ્થરમારો
અને
હવામાં
ફાયરિંગ
થયું.
તેમાં
ડીએમ
પણ
ઘાયલ
થયા
હતા.
પોલીસે ધારાસભ્ય સંગીત સોમ સહિત ભાજપના સાંસદો અને નેતાઓને જ્યાં-ત્યાં ધરપકડ કરી હિન્દુ મહાપંચાયત તો થવા ન દિધી, પરંતુ તેનાથી ભડકી ઉઠેલી ભીડને હાવડા-હરિદ્વાર એક્સપ્રેસ સહિત બે ટ્રેનોને રોકીને કાંઠમાં રેલવે ટ્રેક પર કબજો કરી લીધો.