For Daily Alerts
મથુરાના મંદિરમાં નાસભાગ, બે મહિલાના મોત
ઘટના બાદ તંત્રના વર્તનના કારણે લોકોમાં વધુ ગુસ્સો જોવા મળી રહ્યો છે. એક તરફ ડીએમએ નાસભાગની વાતથી મનાઇ કરી દિધી છે. તેમણે કહ્યું મહિલાઓનું મોત શ્વાસ રૂધાવાના કારણે થયું છે. તો બીજી એસપીનું કહેવું છે કે મહિલાઓનું મોત સીડીઓ પરથી લપસી જવાથી થયું છે.
મળતી માહિતી મુજબ રવિવારે બપોરે અચાનક મંદિરમાં નાસભાગ મચી હતી. અફડા તફડેમાં બે મહિલાઓના મોત નિપજ્યાં છે. ટીવી રિપોટ્સના અનુસાર મરનારી એક મહિલાની 32 વર્ષની આસપાસ છે. નાસભાગ ડઝનથી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર છે. તેમને નજીક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Comments
English summary
Two women died early on Sunday as massive crowds thronged the Radha Rani temple in Uttar Pradesh's Mathura district, police said."Two female pilgrims died separately, one of a heart attack, and another of injury caused by slipping on the stairs," Senior Superintendent of Police (Mathura), Padmja, told IANS.