For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અયોધ્યા વિવાદ પર સુપ્રીમકોર્ટમાં સુનાવણી લંબાવાઈ

દેશની રાજનીતિનું કેન્દ્ર રહેલી અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદ પર આજે સુપ્રીમકોર્ટમાં સુનાવણી થશે.

|
Google Oneindia Gujarati News

દેશની રાજનીતિનું કેન્દ્ર રહેલી અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદ પર આજે સુપ્રીમકોર્ટમાં સુનાવણી થશે. શુક્રવારે સુપ્રીમકોર્ટ આ મામલે આગળની સુનાવણી માટે નવી બેન્ચનું ગઠન કરીને નિર્ણય સંભળાવી શકે છે. વિવાદિત જમીન પર માલિકી હક અંગે આ મામલો ઘણા સમયથી કોર્ટમાં ચાલી રહ્યો છે. આ મામલો મંદિર અને મસ્જિદ સાથે જોડાયેલો હોવાને કારણે આખા દેશની નજર તેના પર મંડાયેલી છે. જયારે બીજી બાજુ આરએસએસ અને વિશ્વ હિન્દૂ પરિષદ સતત મોદી સરકાર પર દબાણ કરી રહી છે કે આખો મામલો કોર્ટમાં લંબાતો હોવાને કારણે તેના પર અધ્યાદેશ લાવવામાં આવે.

supreme court

Newest First Oldest First
12:23 PM, 4 Jan

સુપ્રીમકોર્ટે આ મામલે રોજ સુનાવણીની માંગ કરતી વકીલ હરિનાથની અરજી રદ કરી.
10:58 AM, 4 Jan

સુપ્રીમકોર્ટમાં કેસની સુનાવણી 60 સેકન્ડ સુધી થઇ, કોઈ પણ પક્ષે કોઈ પણ પ્રકારની દલીલ રજુ નહીં કરી
10:56 AM, 4 Jan

અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદ પર સુપ્રીમકોર્ટે આગળની સુનાવણી 10 જાન્યુઆરી સુધી લંબાવી દીધી
10:56 AM, 4 Jan

સુપ્રીમકોર્ટે કહ્યું કે આ મામલે આગળની સુનાવણી ત્રણ જજોની બેન્ચ કરશે
10:52 AM, 4 Jan

ઘણા દિવસથી ભાજપના નેતાઓ, આરએસએસ અને હિન્દુવાદી સંગઠન અદાલતની બહાર કોઈ રસ્તો અપનાવીને મંદિર બનાવવાની માંગ કરી રહ્યા છે.
10:51 AM, 4 Jan

અયોધ્યા મામલો સુપ્રીમકોર્ટમાં લંબાઈ રહ્યો છે તેની છેલ્લી સુનાવણી ઓક્ટોબર મહિનામાં થઇ હતી. ત્યારે અદાલતે આખા મામલાને જાન્યુઆરી મહિના સુધી લંબાવી દીધો હતો.

English summary
Supreme Court To Decide Date Of Ayodhya Case Hearing Today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X