1984 રમખાણ કેસને ફરી ખોલવા મુદ્દે ટાઇટલરની દિલ્હી હાઇકોર્ટમાં અપીલ
ઉલ્લેખનીય
છે
કે
10
એપ્રિલ,
2013ના
રોજ
ટ્રાયલ
કોર્ટે
સીબીઆઇની
ક્લોઝર
રિપોર્ટ
કે
જગદીશ
ટાઇટલર
સામે
કોઇ
પુરાવા
નથીની
અવગણના
કરીને
ટાઇટલર
સામેનો
કેસ
ફરી
ખોલવા
માટે
આદેશ
આપ્યો
હતો.
આ
ચૂકાદા
સામે
જગદીશ
ટાઇટલરે
દિલ્હી
હાઇકોર્ટમાં
અપીલ
દાખલ
કરી
છે.
આ
અપીલમાં
કહેવામાં
આવ્યું
છે
કે
'ટ્રાયલ
કોર્ટનો
આદેશ
ક્રિમિનલ
પ્રોસિજર
કોડ
સાથે
વિરોધાભાસ
સર્જે
છે.
કોઇ
પણ
કેસમાં
તપાસ
પદ્ધતિ
અને
તપાસની
રીત
કઇ
અપનાવવી
તે
કોઇ
પણ
તપાસ
એજન્સીનો
વિશેષાધિકાર
છે.
કોર્ટને
તપાસ
એજન્સીને
નિર્દેશ
આપવાનો
કોઇ
અધિકાર
નથી
કે
કયા
સાક્ષીની
તપાસ
કરવી
જોઇએ.'
લગભગ 29 વર્ષ જુના 1984ના સિખ વિરોધી રમખાણ કેસ મુદ્દે ટાઇટલરે ટ્રાયલ કોર્ટનો આદેશ નકારી કાઢવા માટે અપીલ કરી છે. આ અપીલ પર શુક્રવારે સુનવણી કરવામાં આવે એવી શક્યતા છે. ટ્રાયલ કોર્ટે 10 એપ્રિલના રોજ આપેલો ચૂકાદો એક રમખાણ પીડિત દ્વારા કરવામાં આવેલી પુન:તપાસની અરજીને ધ્યાનમાં લઇને કરવામાં આવ્યો હતો.