For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CM બન્યા પછી પહેલી વાર પહોંચ્યા યોગી અયોધ્યામાં

જાણો અયોધ્યાને લઇને મુખ્યમંત્રી આદિત્યાનાથના શું પ્લાન છે. વાંચો અહીં.

|
Google Oneindia Gujarati News

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે આખો દિવસ અયોધ્યામાં પસાર કરશે. ઉલ્લેખનીય છે કે સીએમ બન્યા પછી યોગી આદિત્યનાથ પહેલીવાર અયોધ્યા આવ્યા છે. ઉપરાંત સોમવારે કોર્ટમાં બાબરી ધ્વંશ પર થયેલા નિર્ણય પછી સીએમ યોગીની આ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આજે યોગી આદિત્યનાથે હનુમાનગઢી મંદિરમાં પૂજા અર્ચના કરી રામલલાના દર્શન કરી સરયૂ નદીના તટ પર પણ પૂજા અર્ચના કરી હતી.

yogi

ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથ અયોધ્યાના નવીનીકરણ માટે કરીને વિશેષ પ્લાનિંગ કરી રહ્યા છે. તેમની સરકાર દ્વારા અયોધ્યામાં 5 સ્ટાર હોટલ સમેત પર્યટન કેન્દ્રો બનાવવાનો પ્લાન ચાલી રહ્યો છે. સાથે જ સરયૂ નદીના ઘાટની સફાઇ અને સૌદર્યકરણ સાથે અયોધ્યા સુધીની રેલ સેવા સારી કરવામાં આવશે. ત્યારે જ્યાં બાબદી મસ્જિદ વિવાદ પછી તમામ 12 આરોપીનો જમાનત મળી છે ત્યારે યોગી આદિત્યાનાથની આ અયોધ્યા મુલાકાત મહત્વપૂર્ણ છે.

English summary
UP Chief Minister Yogi Adityanath visits Ayodhya. Read here more
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X