For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વૈષ્ણોદેવી પર આતંકી હુમલાની શક્યતા, IB અલર્ટ જાહેર

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરના સાંબામાં આતંકી હુમલા પછી આઇબીએ એલર્ટ જાહેર કરી જાણાવ્યું છે કે વિશ્વવિખ્યાત વૈષ્ણોદેવીનું મંદિર પણ આતંકીઓના નિશાના પર છે. આઇબીના આ એલર્ટ પછી મંદીરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. અને લોકોની ગહન તપાસ કરવામાં આવી રહી છે.

vaishno devi

વધુમાં વૈષ્ણોદેવી મંદિરમાં સુરક્ષા કર્મીઓની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. આતંકીઓએ હાલમાં જ કઠુઆ અને સાંબા વિસ્તારોમાં આતંકી હુમલો કર્યો હતો.

જે જોતા આઇબીએ આશંકા વ્યક્ત કરી છે કે વૈષ્ણવદેવીના મંદિર પર પણ આવું જ કંઇક થઇ શકે છે. નોંધનીય છે કે ચૈત્રી નવરાત્રીની શરૂઆત થતા અહીં મોટી સંખ્યામાં શ્રદ્ઘાળુઓ આવે છે. જેમની સુરક્ષાને જોતા અહીં યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.

English summary
Specific intelligence warnings about a suicide terrorist attack on the famous Vaishno Devi temple in Jammu and Kashmir.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X