વાંદરાઓના કારણે નથી થઇ રહ્યા છોકરીઓ લગ્ન....
વાંદરાઓ ના કારણે આ ગામની છોકરીઓ લગ્ન નથી થઇ રહ્યા. બિહારની રાજધાનીથી 75 કિલોમીટર દુર ભોજપુર જીલ્લાના રતનપુર ગામમાં વાંદરાઓ ના કારણે છોકરીઓ લગ્ન નથી થઇ રહ્યા. આ ગામમાં જાન લઇ ને આવું જ ખુબ મુશ્કિલ છે. છોકરાવાળા જાન લઇને આ ગામમાં આવવા જ નથી માંગતા. ગામમાં વાંદરાઓ ની બીક એટલી બધી છે કે અવિવાહિત છોકરીઓની સંખ્યા વધવા લાગી છે.
ઘણા ઉપાય કરવામાં આવ્યા પરંતુ વાંદરાઓની ગેંગ આ ગામ પર કબજો જમાવી ચુકી છે. આજુબાજુ ના ગામમાં આ વાંદરાઓ ની કહાની ખુબ જ મશહુર છે અને લોકો અહી જાન લઇને જવામાં પણ ગભરાઈ છે. આજથી 7 વર્ષ પહેલા આ ગામમાં જાન પુરા બેન્ડ બાજા સાથે આવી હતી.
પરંતુ જેવી જ જાન ગામમાં ઘુસી વાંદરાઓ એ તેમના પર હમલો કરી દીધો પહેલા તો લોકોએ આ વાંદરાઓ ને ભગાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ જેવા વાંદરાઓ વધારે પડતા ગુસ્સામાં આવ્યા બધા જ જાનવાળાઓ ને ત્યાંથી ભાગવું પડ્યું. વાંદરાઓ આ ત્રાસ ના કારણે ગામની ઘણી છોકરીઓ હજુ પણ કુવારી જ છે.