પીએમ યુદ્ધ જહાજ ખરીદે છે અને રક્ષા મંત્રી માછલી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ ફ્રાંસના પ્રવાસ પર છે. જ્યાં તેમને ફ્રાંસથી 36 રાફેલ જેટ ખરીદવાના પ્રસ્તાવને કર્યો છે મંજૂર. જો કે વડાપ્રધાનના આ કરાર બાદ ક્રોંગ્રેસે આ મામલે કેન્દ્ર સરકાર પર તીવ્ર પ્રતિક્રિયા આપી છે. વધુમાં દિગ્વિજય સિંહે સીએજી અને સીવીસીને આ ડીલ પર નજર રાખવાનું કહ્યું છે.
તો બીજી તરફ ભાજપના જ નેતા સુબ્રહ્મણમ સ્વામી પણ આ મામલે ભાજપની સામે બાંયો ચડાવી બેઠા છે. એટલું જ નહીં સ્વામીએ તો આ મામલે કેન્દ્ર સરકારને કોર્ટ સુધી ખેંચી જવાની ચમકી પણ ઉચ્ચારી છે. વળી સ્વામીની આ ધમકી પર તે અને દિગ્વિજય સામ સામે સવાલ જવાબો પર ઉતરી આવ્યા છે.
Digvijay
Singh
daring
me
to
go
to
court
on
Raffael
is
an
incentive
not
to
go
to
court--Unless
he
promises
to
quit
politics
if
I
do.
—
Subramanian
Swamy
(@Swamy39)
April
11,
2015
I
dare
Subramanian
Swamy
to
go
to
Court
on
Rafale
Jet
purchase
!
—
digvijaya
singh
(@digvijaya_28)
April
11,
2015
વધુમાં રાફેલ મામલે વિદેશ મંત્રી સુષમા સ્વરાજ અને રક્ષા મંત્રી બન્નેની ગેરહાજરી પર પણ દિગ્વિજય સિંહે સવાલ કર્યો છે અને કહયું છે કે જ્યારે પીએમ વિમાન ખરીદી રહ્યા હતા ત્યારે રક્ષા મંત્રી ગોવામાં માછલી ખરીદી રહ્યા હતા.
When
PM
was
buying
Fighter
Aircrafts
in
France
our
Defence
Min
was
buying
Fish
in
Goa!
Min
Govt
and
Max
Governance
pic.twitter.com/SCibtr4TUp
—
digvijaya
singh
(@digvijaya_28)
April
11,
2015