For Quick Alerts
For Daily Alerts
ફૂડ બિલ લાવવામાં સરકારે શા માટે ઉતાવળ કરીઃ જેટલી
જેટલીએ કહ્યું કે, ફૂડ સિક્યોરિટી હેઠળ કેન્દ્ર માત્ર લોકોને અનાજ આપશે, જ્યારે અનેક રાજ્યોમાં લોકોને અનાજની સાથોસાથ દાળ, ખાંડ અને મીઠું પણ આપવામાં આવી રહ્યું છે. તેવામાં જે રાજ્યો ગરીબોને ભોજન આપવાના મામલે સારું કરી રહ્યાં છે, તેમની યોજના ચાલું રહેશે કે બંધ થઇ જશે. સરકાર આ બિલને લાવવામાં આટલી બધી ઉતાવળ શા માટે કરી રહી હતી.
નોંધનીય છે કે, ફૂડ સિક્યોરિટી બિલ લોકસભામાં પારિત થઇ ગયું છે. આજે રાજ્યસભામાં ચર્ચા થઇ રહી છે. બીજી તરફ ફૂડ સિક્યોરિટી બિલ પર ચર્ચા દરમિયાન રાજ્યસભામાં હંગામો થવાના કારણે રાજ્યસભાની કાર્યવાહી આજે બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
Comments
arun jaitley rajya sabha food security bill congress bjp politics upa government અરૂણ જેટલી રાજ્ય સભા ફૂડ સિક્યોરિટી બિલ કોંગ્રેસ ભાજપ રાજકારણ યુપીએ સરકાર
English summary
Leader of Opposition in the Rajya Sabha Arun Jaitley on Monday moved a motion on the much-touted Food Security Bill.
Story first published: Monday, September 2, 2013, 15:49 [IST]