કોવિડ સામે લડાઈમાં રિલાયન્સનુ મોટુ એલાન, જામનગરમાં બનશે 1000 બેડનુ કોવિડ સેન્ટર, ફ્રીમાં થશે ઈલાજ
રિલાયન્સ ફાઉન્ડેશન ગુજરાતમાં જામનગરમાં 1000 બેડનુ કોવિડ કેર સેન્ટર તૈયાર કરાવી રહ્યુ છે.
જામનગરઃ કોરોના વાયરસના વધતા સંક્રમણના કારણે દેશભરમાં હોસ્પિટલોમાં જગ્યાની કમી થઈ રહી છે. આના માટે જ્યાં દુનિયાભરમાંથી મદદ મળી રહી છે ત્યાં સંકટની આ ઘડીમાં ભારતીય ઉદ્યોગ જગત પણ કોરોના સામે લડાઈમાં ભાગ લઈ રહ્યો છે. મદદ કરનારામાં રિલાયન્સ ફાઈન્ડેશનનુ નામ મુખ્ય છે. હવે લેટેસ્ટ સમાચાર છે કે રિલાયન્સ ફાઉન્ડેશન ગુજરાતમાં જામનગરમાં 1000 બેડનુ કોવિડ કેર સેન્ટર તૈયાર કરાવી રહ્યુ છે. આ સેન્ટરમાં ઑક્સિજન સપ્લાયની પણ વ્યવસ્થા રહેશે.
આ
કોવિડ
હોસ્પિટલની
ખાસિયત
એ
હશે
કે
અહીં
દર્દીઓને
બધી
સેવાઓ
મફત
આપવામાં
આવશે
અને
તેને
બનાવવાથી
લઈને
અહીં
બધી
સુવિધાઓ
આપવાનો
ખર્ચ
રિલાયન્સ
વહન
કરશે.
રિલાયન્સ
ફાઉન્ડેશને
આ
અંગે
માહિતી
આપી
છે.
ફાઉન્ડેશને
જણાવ્યુ
કે
400
બેડનુ
એક
કોવિડ
સેન્ટર
રાજકીય
ડેન્ટલ
કૉલેજ
તેમજ
હોસ્પિટલ
જામનગરમાં
એક
સપ્તાહની
અંદર
તૈયાર
થઈને
કામ
શરૂ
કરી
દેશે.
ત્યારબાદ
જામનગરમાં
જ
એક
બીજી
જગ્યાએ
આગલા
2
સપ્તાહમાં
600
બેડની
હોસ્પિટલ
બનીને
તૈયાર
થઈ
જશે
જ્યાં
દર્દીઓનો
ઈલાજ
કરી
શકાશે.
એક દિવસમાં 1.33 કરોડ લોકોએ કરાવ્યુ વેક્સીન માટે રજિસ્ટ્રેશન