For Daily Alerts
ગુજરાતી મહારાષ્ટ્ર છોડીને જતા રહે: નિતેશ રાણે
ગુજરાતીઓથી ફરિયાદ હોવાના તેમને બે કારણો જણાવ્યા હતા, નિતેશ રાણેએ કહ્યું હતું કે એક આ લોકો મુંબઇમાં રહીને પણ નરેન્દ્ર મોદીનું સમર્થન કરે છે, બીજું કારણ એ છે કે શુદ્ધ શાકાહરી છે જેથી કોઇ ગુજરાતી પ્રભાવવાળા વિસ્તારમાં નોનવેજ ખાનાર વ્યક્તિને ઘર ખરીદવા આવે છે તો તેને ખરીદવા દેવામાં આવતું નથી. નિતેશ રાણેના અનુસાર ગુજરાતી મુંબઇમાં કમાઇ છે પ્રશંસા ગુજરાતની તરફથી ત્યાંના વિકાસ મોડલની કરે છે.
નિતેશ રાણેએ કહ્યું હતું કે જો ગુજરાતી, મુંબઇથી પાછા ફરશે નહી તો આ શહેરને પણ ગુજરાત બનાવી દેશે. માનવામાં આવે છે કે શિવસેનાની જેમ તે પણ મરાઠી માનુષના નામે રાજકીય ફાયદો ઉઠાવવા માંગે છે. જો કે આગામી લોકસભાની ચૂંટણીને નરેન્દ્ર મોદી વર્સીસ કોંગ્રેસ કહેવામાં આવે છે.
Comments
maharashtra gujarati nitesh rane mumbai gujarat news gujrati news portal oneindia gujarati મહારાષ્ટ્ર ગુજરાતી નિતેશ રાણે મુંબઇ ગુજરાત સમાચાર ગુજરાતી વેબસાઇટ વનઇન્ડિયા ગુજરાતી
English summary
A Congress leader's son Nitesh Rane said in an interview that people from Gujarat should leave the Mumbai otherwise they will make this city as their own state.
Story first published: Saturday, August 3, 2013, 15:09 [IST]