નમાઝ દરમિયાન મસ્જીદમાં વિસ્ફોટ, 41ના મોત

પ્રાપ્ત માહિતી અનુસાર હુમલો કરનાર વ્યક્તિ પોલીસના ભેસમાં આવ્યો હતો, જેણે રાજધાની સ્થિત ઇદગાહમાં ભીડની વચ્ચે બ્લાસ્ટ કરી દીધો. અધિકારીક સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વિસ્ફોટમાં 41 લોકોના મોત થયા છે. મરનારોમાં 17 નાગરિક અને 15 પોલીસ જવાનોનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે તાલિબાનોના પ્રમાણે ઉત્તરી અફઘાનિસ્તાન અપેક્ષા કરતા વધારે શાંતિપૂર્ણ છે. 2001માં તાલિબાનને અમેરિકાની સત્તાથી હટાવી દેવાયા છે. જોકે ઉત્તરમાં તેમણે પોતાની હરકતો વધારી દીધી છે, અને દેશમાં હજી એક લાખથી વધારે નાટો સૈનિક રખાયેલા છે.












Click it and Unblock the Notifications
