26/11 હુમલામાં મારી સંડોવણી સાબિત નહીં કરી શકોઃ સઇદ
ભારત-પાકિસ્તાન વચ્ચે સંબંધો સુધારવા માટે રાજકીય પ્રયાસો થઇ રહ્યા છે ત્યારે બીજી બાજુ આતંકવાદી હાફિઝ સઇદે ટ્વીટર પર નવો વીડિયો પોસ્ટ કરી બફાટ કરી છે. લશ્કર-એ-તૈયબાના વડા સઇદે શેર કરેલા વીડિયોમાં કહ્યું છે કે ભારત મુંબઇ હુમલામાં મારી સંડોવણી કયામત સુધી સાબિત નહીં કરી શકે.
ઉલ્લેખનીય છે કે સંબંધો સુધારવાની અપેક્ષાએ હાલમાં વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજ પાકિસ્તાનની મુલાકાતે ગયાં હતાં. સુષ્મા સ્વરાજ પાકિસ્તાનથી પરત ફર્યાં બાદમાં હાફિઝ સઇદે આ વીડિયો શેર કર્યો હતો. ટ્વીટમાં લખ્યું હતું કે મુંબઇ હુમલાને લઇ ભારત કોઇ મજબૂત પુરાવા પણ નથી શોધી શક્યું, જ્યારે 1971 અંગે મોદીએ ભારતની ભૂમિકા સ્વીકારી લીધી છે.
India
has
failed
to
provide
any
evidence
of
Mumbai
attacks,
while
on
the
other
hand
Modi
has
confessed
for
worst
terrorism
of
#1971
—
Hafiz
Muhammad
Saeed
(@HafizSaeedJUD01)
December
13,
2015
Our
Gov
remained
Silent,
but
let
me
respond
to
@SushmaSwaraj
-
Do
Listen
carefully
#NazariaPakistan
pic.twitter.com/rFtcaqTS3T
—
Hafiz
Muhammad
Saeed
(@HafizSaeedJUD01)
December
13,
2015
જણાવવું જોઇએં કે 26 નવેમ્બર 2008માં મુંબઇમાં થયેલ ટેરર અટેકમાં 171 લોકોનાં મોત થયાં હતાં.