For Quick Alerts
For Daily Alerts
Modi in US: નરેન્દ્ર મોદીનો આજ(27 સપ્ટે.)નો કાર્યક્રમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આજના કાર્યક્રમમાં શું શું છે, તેની સમયવાર જાણકારી આ પ્રમાણે છે-
-
મોદી
આજે
સાંજે
4
વાગ્યે
9/11
સ્મારક
પર
જશે
અને
મૃતકોને
શ્રદ્ધાંજલિ
આપશે.
-
સાંજે
સવા
7
વાગ્યે
મોદી
સંયુક્ત
રાષ્ટ્રના
મહાસચિવ
બાન
કી
મૂનને
મળશે.
-
રાત્રે
8
વાગ્યાથી
સવા
8
વાગ્યા
સુધી
સંયુક્ત
રાષ્ટ્રમાં
મોદીનું
ભાષણ
થશે.
-
રાત્રે
8.45
પર
મોદી
શ્રીલંકાઇ
રાષ્ટ્રપતિને
મળશે.
-
રાત્રે
9
વાગ્યાને
55
મિનિટ
પર
શેખ
હસીના
સાથે
મોદીની
મુલાકાત
થશે.
-
મોદી
રાત્રે
સાડા
10
વાગ્યે
નેપાળી
વડાપ્રધાન
અને
રાત્રે
12
વાગ્યે
ન્યૂયોર્કના
ગવર્નર
સાથે
મુલાકાત
કરશે.
-
ત્યારબાદ
રાત્રે
12
વાગ્યાને
20
મિનિટે
શીખ
પ્રતિનિધિયો
સાથે
મોદીની
મુલાકાત
થશે.
- મોડી રાત્રે દોઢ વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ન્યૂયોર્કના પૂર્વ મેયર સાથે મુલાકાત થશે.
Comments
English summary
Modi In Us: See the PM Narendra Modi's schedule of 27th September.
Story first published: Saturday, September 27, 2014, 12:31 [IST]