Modi in US: નરેન્દ્ર મોદીનો આજ(27 સપ્ટે.)નો કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આજના કાર્યક્રમમાં શું શું છે, તેની સમયવાર જાણકારી આ પ્રમાણે છે-
- મોદી આજે સાંજે 4 વાગ્યે 9/11 સ્મારક પર જશે અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપશે.
- સાંજે સવા 7 વાગ્યે મોદી સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ બાન કી મૂનને મળશે.
- રાત્રે 8 વાગ્યાથી સવા 8 વાગ્યા સુધી સંયુક્ત રાષ્ટ્રમાં મોદીનું ભાષણ થશે.
- રાત્રે 8.45 પર મોદી શ્રીલંકાઇ રાષ્ટ્રપતિને મળશે.
- રાત્રે 9 વાગ્યાને 55 મિનિટ પર શેખ હસીના સાથે મોદીની મુલાકાત થશે.
- મોદી રાત્રે સાડા 10 વાગ્યે નેપાળી વડાપ્રધાન અને રાત્રે 12 વાગ્યે ન્યૂયોર્કના ગવર્નર સાથે મુલાકાત કરશે.
- ત્યારબાદ રાત્રે 12 વાગ્યાને 20 મિનિટે શીખ પ્રતિનિધિયો સાથે મોદીની મુલાકાત થશે.
- મોડી રાત્રે દોઢ વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ન્યૂયોર્કના પૂર્વ મેયર સાથે મુલાકાત થશે.












Click it and Unblock the Notifications
