ગર્વ : સુદાનથી એરલિફ્ટ કરી ભારત લાવવામાં આવ્યા 156 ભારતીય...
દક્ષિણ સુદાનના ગ્રહયુદ્ધમાં ફસાયેલા ભારતીયને બહાર નીકળવામાં શરૂ કરવામાં આવેલું "ઓપેરશન સંકેટમોચન" નો પહેલો પડાવ પૂરો થઈ ગયો છે. સુદાનથી એરલિફ્ટ કરી 156 ભારતીયોને સુરક્ષિત ભારત લાવવામાં આવ્યા. સવારે 4.30 કલાકે દક્ષિણ સુદાનથી પહેલી ફ્લાઈટ ત્રિવેન્દ્રમ પહોંચી. ત્યાંજ બીજી ફ્લાઈટ 11 વાગ્યે દિલ્હી પહોંચી.
ભારત લાવવામાં આવેલા 143 નાગરિકોમાંથી 2 નેપાળી નાગરિકો પણ શામિલ છે. ઓપેરશન સંકેટમોચન ની કમાન સંભાળી રહેલા વીકે સિંહએ જણાવ્યું કે 156 લોકોને બહાર નીકળવામાં આવ્યા છે. જુબામાં 550 કરતા પણ વધારે ભારતીયો છે અને 150 ભારતીયો એ જગ્યાઓ પર છે જ્યાં તેલના કુવાઓ છે.
આપણે જણાવી દઈએ કે દક્ષિણ સુદાનના જુબા શહેરના ઘણા ભાગોમાં પૂર્વ વિદ્રોહી અને સૈનિકો વચ્ચે ભારી સંઘર્ષ ચાલી રહ્યો છે. અહીં લગભગ 600 ભારતીયો છે જેમાં 450 ભારતીયો જુબામાં અને 150 ભારતીયો રાજધાનીની બહાર છે.
Honouring a successful homecoming!
— Vikas Swarup (@MEAIndia) July 15, 2016
MoS @VijayGoelBJP receives team #SankatMochan and evacuees at the Palam Airport pic.twitter.com/teGRgff852
Opn #SankatMochan successful
— Vikas Swarup (@MEAIndia) July 15, 2016
Back to Capital!@Gen_VKSingh leads Indians safely back from South Sudan to New Delhi pic.twitter.com/F4ipdjaBO0
I welcome our brothers and sisters on their safe return from strife torn South Sudan. Your country is always with you in hour of crisis./2
— Sushma Swaraj (@SushmaSwaraj) July 15, 2016