For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગર્વ : સુદાનથી એરલિફ્ટ કરી ભારત લાવવામાં આવ્યા 156 ભારતીય...

By Desk
|
Google Oneindia Gujarati News

દક્ષિણ સુદાનના ગ્રહયુદ્ધમાં ફસાયેલા ભારતીયને બહાર નીકળવામાં શરૂ કરવામાં આવેલું "ઓપેરશન સંકેટમોચન" નો પહેલો પડાવ પૂરો થઈ ગયો છે. સુદાનથી એરલિફ્ટ કરી 156 ભારતીયોને સુરક્ષિત ભારત લાવવામાં આવ્યા. સવારે 4.30 કલાકે દક્ષિણ સુદાનથી પહેલી ફ્લાઈટ ત્રિવેન્દ્રમ પહોંચી. ત્યાંજ બીજી ફ્લાઈટ 11 વાગ્યે દિલ્હી પહોંચી.

vk singh

ભારત લાવવામાં આવેલા 143 નાગરિકોમાંથી 2 નેપાળી નાગરિકો પણ શામિલ છે. ઓપેરશન સંકેટમોચન ની કમાન સંભાળી રહેલા વીકે સિંહએ જણાવ્યું કે 156 લોકોને બહાર નીકળવામાં આવ્યા છે. જુબામાં 550 કરતા પણ વધારે ભારતીયો છે અને 150 ભારતીયો એ જગ્યાઓ પર છે જ્યાં તેલના કુવાઓ છે.

આપણે જણાવી દઈએ કે દક્ષિણ સુદાનના જુબા શહેરના ઘણા ભાગોમાં પૂર્વ વિદ્રોહી અને સૈનિકો વચ્ચે ભારી સંઘર્ષ ચાલી રહ્યો છે. અહીં લગભગ 600 ભારતીયો છે જેમાં 450 ભારતીયો જુબામાં અને 150 ભારતીયો રાજધાનીની બહાર છે.

English summary
Even as it sent two C17 aircraft with a team under the leadership of Minister of State for External Affairs V.K. Singh, to evacuate hundreds of Indians caught in the civil war in South Sudan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X