By Manisha Zinzuwadia
| Updated: Wednesday, April 13, 2022, 13:18 [IST]
રવિવારે રાષ્ટ્રપતિએ માધવપુરમાં મેળો ખુલ્લો મુક્યા બાદ આજે 13 એપ્રિલના રોજ ભગવાન શ્રીકૃષ્ણ-રુકમણી વિવાહ ધામધૂમથી ઉજવવામાં આવશે.
1/9
માધવપુરના મેળામાં આજે ભગવાન શ્રીકૃષ્ણ-રુકમણીના વિવાહ - Oneindia Gujarati
/photos/-oi78705.html
માધવપુરની જમીન ભગવાન દ્વારકાધીશ અને રુકમણીના મિલનની સાક્ષી રહી છે.
2/9
માધવપુરના મેળામાં આજે ભગવાન શ્રીકૃષ્ણ-રુકમણીના વિવાહ - Oneindia Gujarati
/photos/-oi78705.html#photos-1
દ્વારકાના માધવજી અને અરુણાચલના રુક્ષ્મણીજીની ભાષા અને સંસ્કૃતિ અલગ અલગ હોવા છતાં બંનેએ વિવાહ કરીને માધવપુરની ભૂમિને ધન્ય બનાવી.
3/9
માધવપુરના મેળામાં આજે ભગવાન શ્રીકૃષ્ણ-રુકમણીના વિવાહ - Oneindia Gujarati
/photos/-oi78705.html#photos-2
માધવપુરનો મેળો હવેથી દર વર્ષે રાષ્ટ્રીય કક્ષાના મેળા તરીકે ઉજવાશે.
4/9
માધવપુરના મેળામાં આજે ભગવાન શ્રીકૃષ્ણ-રુકમણીના વિવાહ - Oneindia Gujarati
/photos/-oi78705.html#photos-3
માધવપુરના મેળામાં આજે ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્ષ્મણીના વિવાહ, CM સાંજે આપશે હાજરી, લાખોની મેદની ઉમટી
5/9
માધવપુરના મેળામાં આજે ભગવાન શ્રીકૃષ્ણ-રુકમણીના વિવાહ - Oneindia Gujarati
/photos/-oi78705.html#photos-4
માધવપુરના મેળામાં ભગવાન શ્રીકૃષ્ણ-રુકમણીના વિવાહોત્સવ માટે લાખોની માનવ મેદની ઉમટી રહી છે.
6/9
માધવપુરના મેળામાં આજે ભગવાન શ્રીકૃષ્ણ-રુકમણીના વિવાહ - Oneindia Gujarati
/photos/-oi78705.html#photos-5
મેળામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. વિવિધ મંડળો દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.
7/9
માધવપુરના મેળામાં આજે ભગવાન શ્રીકૃષ્ણ-રુકમણીના વિવાહ - Oneindia Gujarati
/photos/-oi78705.html#photos-6
મહેર જ્ઞાતિના લોકો કે જેઓ રુકમણીના મામરિયા કહેવાય છે તેઓ રુકમણીને મામેરુ આપી ધજા ચડાવશે.
8/9
માધવપુરના મેળામાં આજે ભગવાન શ્રીકૃષ્ણ-રુકમણીના વિવાહ - Oneindia Gujarati
/photos/-oi78705.html#photos-7
માધવપુરનો મેળામાં ઉમટ્યુ માનવ મહેરામણ.
9/9
માધવપુરના મેળામાં આજે ભગવાન શ્રીકૃષ્ણ-રુકમણીના વિવાહ - Oneindia Gujarati
/photos/-oi78705.html#photos-8
માધવપુરમાં મેળો ખુલ્લો મુક્યા બાદ આજે 13 એપ્રિલના રોજ ભગવાન શ્રીકૃષ્ણ-રુકમણીના વિવાહ ધામધૂમથી ઉજવવામાં આવશે.