By Kalpesh Kandoriya
| Published: Tuesday, March 22, 2022, 17:45 [IST]
ભારત ક્રાંતિકારીઓનો દેશ રહ્યો છે, એવામાં કોલકાતના વિક્ટોરિયા મેમોરિયલ હોલમાં બિપ્લોબી ભારત ગેલેરી બનાવવામાં આવી છે. આ ગેલેરીનું ઉદ્ઘાટન 23 માર્ચે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે.
1/6
23 માર્ચે પીએમ મોદી બિપ્લોબી ભારત ગેલેરીનું ઉદ્ઘાટન કરશે, તસવીરો જુઓ - Oneindia Gujarati
/photos/biplobi-bharat-gallery-inauguration-by-pm-modi-oi77521.html
ભારત ક્રાંતિકારીઓનો દેશ રહ્યો છે, એવામાં કોલકાતના વિક્ટોરિયા મેમોરિયલ હોલમાં બિપ્લોબી ભારત ગેલેરી બનાવવામાં આવી છે.
2/6
23 માર્ચે પીએમ મોદી બિપ્લોબી ભારત ગેલેરીનું ઉદ્ઘાટન કરશે, તસવીરો જુઓ - Oneindia Gujarati
/photos/biplobi-bharat-gallery-inauguration-by-pm-modi-oi77521.html#photos-1
આ ગેલેરીનું ઉદ્ઘાટન 23 માર્ચે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે.
3/6
23 માર્ચે પીએમ મોદી બિપ્લોબી ભારત ગેલેરીનું ઉદ્ઘાટન કરશે, તસવીરો જુઓ - Oneindia Gujarati
/photos/biplobi-bharat-gallery-inauguration-by-pm-modi-oi77521.html#photos-2
23 માર્ચની સાંજે 6 વાગ્યે પીએમ મોદી વીડિયો કોન્ફ્રેન્સિંગના મારફતે ગેલેરીનું ઉદ્ઘાટન કરશે.
4/6
23 માર્ચે પીએમ મોદી બિપ્લોબી ભારત ગેલેરીનું ઉદ્ઘાટન કરશે, તસવીરો જુઓ - Oneindia Gujarati
/photos/biplobi-bharat-gallery-inauguration-by-pm-modi-oi77521.html#photos-3
જણાવી દઈએ કે આ ગેલેરીમાં ક્રાંતિકારીઓના યોગદાન દેખાડવામાં આવ્યાં છે.
5/6
23 માર્ચે પીએમ મોદી બિપ્લોબી ભારત ગેલેરીનું ઉદ્ઘાટન કરશે, તસવીરો જુઓ - Oneindia Gujarati
/photos/biplobi-bharat-gallery-inauguration-by-pm-modi-oi77521.html#photos-4
આ ગેલેરી બનાવવાનું મુખ્ય કારણ પણ ક્રાંતિકારીઓ દ્વારા નિભાવવામાં આવેલ મહત્વપૂર્ણ ભૂમિકા ઉજાગર કરવાનું છે.
6/6
23 માર્ચે પીએમ મોદી બિપ્લોબી ભારત ગેલેરીનું ઉદ્ઘાટન કરશે, તસવીરો જુઓ - Oneindia Gujarati
/photos/biplobi-bharat-gallery-inauguration-by-pm-modi-oi77521.html#photos-5
આ ગેલેરી દ્વારા જેમના કારણે અંગ્રેજો દેશ છોડવા પર મજબૂર થયા હતા તેવા શહીદોને યાદ કરવાની કોશિશ કરવામાં આવી છે.