Home / Photos
ઈશા દેઓલનુ ઘર કોણે તોડ્યુ? ક્યાં રહે છે એ યુવતી? જાણો ધર્મેન્દ્રના જમાઈના એક્સ્ટ્રા મેરિટલ અફેરની કહાની
ધર્મેન્દ્ર સિંહ દેઓલ અને હેમા માલિનીની દીકરી એશા દેઓલે તેના પતિ ભરત તખ્તાની સાથે લગ્નના 12 વર્ષ પછી છૂટાછેડા લીધા છે. લોકો એ પણ વિચારી રહ્યા છે કે કઈ યુવતીના કારણે કપલ વચ્ચે અંતર આવ્યું. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો...
1/7
Photo Credit: Instagram
Share
ઈશા દેઓલ અને ભરત તખ્તાની વચ્ચેના સંબંધો તૂટવાના સમાચાર ખૂબ ચર્ચામાં છે. આ કપલ લગભગ 12 વર્ષ પછી એકબીજાથી અલગ થઈ ગયું છે. જો કે આ સમાચાર સાંભળીને બધા ચોંકી ગયા છે.
2/7
Photo Credit: Instagram
Share
રેડિટ યુઝરે પોસ્ટમાં એમ પણ લખ્યું હતું કે ઈશાના લગ્ન તૂટવાનું કારણ ભરતનું એક્સ્ટ્રા મેરિટલ અફેર હતું. જોકે, રેડિટ પોસ્ટમાં એવું પણ લખવામાં આવ્યું હતું કે ભરતની કથિત ગર્લફ્રેન્ડ બેંગલુરુમાં રહે છે.
3/7
Photo Credit: Instagram
Share
જો કે, આ પહેલા એક રેડિટ યુઝરે ઈશા અને ભરતના અલગ થવાને લઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી, જે વાયરલ પણ થઈ હતી. તેણે આ પોસ્ટમાં લખ્યું હતું કે ઈશા દેઓલે લાંબા સમયથી તેના પતિ ભરત તખ્તાની સાથે ફોટા શેર કરવાનું બંધ કરી દીધું હતું. તે ઘણીવાર તેની માતા હેમા માલિની સાથે જોવા મળતી હતી.
4/7
Photo Credit: Instagram
Share
હવે લોકોના મનમાં ઘણા સવાલો ઉઠી રહ્યા છે કે આ કપલ કેમ અલગ થઈ રહ્યા છે. વળી, ઘણા લોકો એવું પણ અનુમાન કરી રહ્યા છે કે તેમના લગ્ન તૂટવાનું સાચું કારણ ભરતનું એક્સ્ટ્રા મેરિટલ અફેર છે.
5/7
Photo Credit: Instagram
Share
અભિનેત્રી Rશા દેઓલે 2012માં ભરત સાથે લગ્ન કર્યા હતા, અને તેમને બે પુત્રીઓ પણ છે. જોકે હવે બંને પરસ્પર સહમતિથી એકબીજાથી અલગ થઈ ગયા છે.
6/7
Photo Credit: Instagram
Share
હવે રેડિટ યુઝરની આ પોસ્ટ સાચી સાબિત થઈ રહી છે. ઈશાએ પોતે એક નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે તે ભરતથી અલગ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે ઈશા દેઓલ અને ભરત તખ્તાનીની મુલાકાત કાસ્કેડ ઈન્ટર સ્કૂલ કોમ્પિટિશનમાં થઈ હતી.
7/7
Photo Credit: Instagram
Share
આ મુલાકાત બાદ ઈશા અને ભરત વચ્ચે મિત્રતા થઈ અને પછી આ સંબંધ પ્રેમમાં બદલાઈ ગયો. વર્ષ 2012માં આ કપલે એકબીજા સાથે લગ્ન કર્યા હતા. તમને જણાવી દઈએ કે આ કપલને રાધ્યા અને મીરાયા નામની બે દીકરીઓ પણ છે.



Click it and Unblock the Notifications