By Kalpesh Kandoriya
| Published: Tuesday, June 29, 2021, 20:51 [IST]
આપણે બધા ઘરે મંદિર રાખીએ છીએ પણ ક્યારેક યોગ્ય માહિતી ન હોવાના કારણે અનર્થ કરી બેસતા હોઈએ છીએ, અહીં જાણો સાચી રીત.
1/10
જો તમે ભગવાન શિવનું મંદીર ઘરમાં બનાવી રાખ્યું હોય તો આ વાતોનું ખાસ ધ્યાન રાખવું - Oneindia Gujarati
/photos/if-you-have-temple-home-take-special-care-of-these-things-oi63671.html
દરેક ઘર એક મંદિરની સમાન હોય છે પરંતુ છતાં પણ ઘરમાં એક ભગવાનનું સ્થાન હોય છે જ્યાં લોકો તેની પૂજા કરે છે.
2/10
જો તમે ભગવાન શિવનું મંદીર ઘરમાં બનાવી રાખ્યું હોય તો આ વાતોનું ખાસ ધ્યાન રાખવું - Oneindia Gujarati
/photos/if-you-have-temple-home-take-special-care-of-these-things-oi63671.html#photos-1
જો ઘરની અંદર વિષ્ણુ ભગવાનની મૂર્તિ હોય તો તેની સ્થાપના માતા લ્મી સાથે કરવી તેનું ખાસ ધ્યાન રાખવું.
3/10
જો તમે ભગવાન શિવનું મંદીર ઘરમાં બનાવી રાખ્યું હોય તો આ વાતોનું ખાસ ધ્યાન રાખવું - Oneindia Gujarati
/photos/if-you-have-temple-home-take-special-care-of-these-things-oi63671.html#photos-2
જો તમે પણ ઘરમાં ભગવાનનું મંદિર બનાવી રાખ્યું છે તો આ જાણવું ખાસ જરૂરી છે.
4/10
જો તમે ભગવાન શિવનું મંદીર ઘરમાં બનાવી રાખ્યું હોય તો આ વાતોનું ખાસ ધ્યાન રાખવું - Oneindia Gujarati
/photos/if-you-have-temple-home-take-special-care-of-these-things-oi63671.html#photos-3
જો ઘરના મંદિરમાં ભગવાન રામની મૂર્તિ હોય તો તેની સાથે હનુમાન જીની મૂર્તિ પણ હોવી જોઈએ. તેનાથી ઘરમાં પ્રેમ વધે છે.
5/10
જો તમે ભગવાન શિવનું મંદીર ઘરમાં બનાવી રાખ્યું હોય તો આ વાતોનું ખાસ ધ્યાન રાખવું - Oneindia Gujarati
/photos/if-you-have-temple-home-take-special-care-of-these-things-oi63671.html#photos-4
સૌથી પહેલાં ભગવાન ગણેશની પૂજા કરાય ચે. માટે ઘરના મંદિરમાં ભગવાન ગણેશની મૂર્તિ કેસરી અને પીળા કલરના કપડામાં હોવી જોઈએ.
6/10
જો તમે ભગવાન શિવનું મંદીર ઘરમાં બનાવી રાખ્યું હોય તો આ વાતોનું ખાસ ધ્યાન રાખવું - Oneindia Gujarati
/photos/if-you-have-temple-home-take-special-care-of-these-things-oi63671.html#photos-5
જો તમે ભગવાન કૃષ્ણની પૂજા કરો છો તો ઘરના મંદિરમાં તેમની બાળરૂપી મૂર્તિ રાખવી જોઈએ. આવું કરવાથી બધી જ મનોકામના પૂરી થાય છે.
7/10
જો તમે ભગવાન શિવનું મંદીર ઘરમાં બનાવી રાખ્યું હોય તો આ વાતોનું ખાસ ધ્યાન રાખવું - Oneindia Gujarati
/photos/if-you-have-temple-home-take-special-care-of-these-things-oi63671.html#photos-6
ઘર પર ક્યારેય શિવલિંગની સ્થાપના ન કરવી જોઈએ.
8/10
જો તમે ભગવાન શિવનું મંદીર ઘરમાં બનાવી રાખ્યું હોય તો આ વાતોનું ખાસ ધ્યાન રાખવું - Oneindia Gujarati
/photos/if-you-have-temple-home-take-special-care-of-these-things-oi63671.html#photos-7
મંદિરમાં ક્યારેય પણ ભગવાનની મૂર્તિ જમીન પર ન રાખવી જોઈએ. જો નીચે રાખી હોય તો તરત જ મૂર્તિની નીચે કોઈ કપડું પાથરી દો.
9/10
જો તમે ભગવાન શિવનું મંદીર ઘરમાં બનાવી રાખ્યું હોય તો આ વાતોનું ખાસ ધ્યાન રાખવું - Oneindia Gujarati
/photos/if-you-have-temple-home-take-special-care-of-these-things-oi63671.html#photos-8
જો તમે તમારા ઘરના મંદિરમાં આ બદલાવ કરશો તો તમારા ઘરમાં હંમેશા ખુશીઓ આવશે.