For Daily Alerts
IPL Fixing: રૈના, જાડેજા અને બ્રાવોને મળી ક્લીન ચિટ
મુંબઇ, 29 જૂન: શનિવારે આઇપીએલના પૂર્વ કમિશ્નર લલિત મોદી દ્વારા બળાપો કાઢ્યા બાદ આજે બીસીસીઆઇએ સુરેશ રૈના, રવિન્દ્ર જાડેજા અને બ્રાવો ત્રણેયને ક્લીન ચિટ આપી દીધી છે અને જણાવ્યું છે કે તેમની પર લાગેલા આરોપો નિરાધાર છે. બીસીસીઆઇએ એક વાર ફરી લલિત મોદીને ખોટા સાબિત કર્યા છે.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો
Comments
ipl suresh raina ravindra jadeja match fixing lalit modi આઇપીએલ સુરેશ રૈના રવિન્દ્ર જાડેજા મેચ ફિક્સિંગ લલિત મોદી
English summary
The Board of Control of Cricket in India on Monday gave a clean chit to under-fire players Suresh Raina and Ravindra Jadeja for their betting links.
Story first published: Monday, June 29, 2015, 20:10 [IST]