T20માં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બન્યા વિરાટ કોહલી
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની 19 મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીએ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે દિલ્હી સામેની મેચમાં પોતાની ટી-20 કારકિર્દીના 9 હજાર રન પૂરા કર્યા છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની 19 મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીએ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે દિલ્હી સામેની મેચમાં પોતાની ટી-20 કારકિર્દીના 9 હજાર રન પૂરા કર્યા છે. મેચ પહેલા કોહલીને આ આંકડો સ્પર્શવા માટે 10 રનની જરૂર હતી, જે તેમણે મેચની પાંચમી ઓવરના પ્રથમ બોલ પર ચોગ્ગો મારી રેકોર્ડ પોતાને નામ કર્યો હતો.

આ સાથે, કોહલી 9 હજારી બનવનારો પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો, જ્યારે વિશ્વનો 7 મો બેટ્સમેન બન્યો છે. કોહલીએ 171 ઇનિંગ્સમાં 9 હજાર રન પૂરા કર્યા છે. કોહલીએ 171 મી ઇનિંગ્સ પહેલી 5 સદી અને 65 અર્ધસદી ફટકારી છે. હવે રોહિત શર્મા કોહલીની પાછળ છે. રોહિતે 320 ઇનિંગ્સમાં 8818 રન બનાવ્યા છે. કોહલી પહેલા ક્રિસ ગેલ, કિરોન પોલાર્ડ, શોએબ મલિક, બ્રેન્ડન મેકુલમ, ડેવિડ વોર્નર અને એરોન ફિંચ ટી -20 ક્રિકેટમાં 9,000 રન બનાવી ચૂક્યા છે.
ટી 20 ક્રિકેટમાં સૌથી વધુ બનાવવાનો રેકોર્ડ વિન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલના નામે છે. ગેલ હાલમાં કિંગ્સ ઇલેવન પંજાબનો ભાગ છે, પરંતુ તેને પ્લેઇંગ ઇલેવનમાં ભૂમિકા મળી નથી. ગેલે 2005 થી 404 મેચ રમી છે, જેમાં તેણે 146.94 ના સ્ટ્રાઇક રેટથી 13,296 રન બનાવ્યા છે. તેની પાસે 22 સદી, 82 અડધી સદી છે, જે વર્લ્ડ રેકોર્ડ છે.
આ પણ વાંચો: DC vs RCB: રોયલ ચેલેંજર્સનો કારમો પરાજય, દિલ્હીની શાનદાર જીત
-
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
