8 વર્ષ બાદ ગાંગુલીએ ખોલ્યા દિલના રાજ...
કોલકાતા, 29 જાન્યુઆરી: ભારતના સફળ કપ્તાનોમાંથી એક સૌરભ ગાંગુલીએ પોતાના એ ડર અંગે લોકોને જણાવ્યું જે તેમણે આટલા દિવસોથી પોતાના દિલમાં છૂપાવીને રાખ્યું હતું. ગાંગુલીએ જણાવ્યું કે મને ઇડન ગાર્ડનમાં સદી ફટકારવાનો હંમેશા ભય સતાવતો હતો, મને લાગતું હતું કે હું ક્યારેય પણ ઇડન ગાર્ડનમાં સદી નહીં ફટકારી શકું પરંતુ આખરે પાકિસ્તાનની વિરુદ્ધ મેં અત્રે પોતાની પહેલી સદી ફટકારી અને મારા હૃદયનો ભય દૂર થયો.
ઇડનમાં
સદી
ફટકારવી
મારો
સૌથી
મોટો
ભય
હતો
ઉલ્લેખનીય
છે
કે
ગાંગુલીએ
ઇડનમાં
કુલ
આઠ
ટેસ્ટ
મેચ
અને
ચાર
આંતરરાષ્ટ્રીય
વનડે
મેચ
રમી
છે.
જેમાં
આ
તેમની
એકમાત્ર
સદી
રહી.
બંગાળના
પૂર્વ
ખેલાડી
રાજૂ
મુખર્જીની
પુસ્તક
'ઇડન
ગરડસ-લીઝેંડ
એંડ
રોમાંસ'ના
અનાવરણના
અવસર
પર
ગાંગુલીએ
પોતાના
હૃદયની
વાત
લોકોને
કહી.
ગાંગુલીએ
જણાવ્યું
કે
ઇડન
તેમનું
હંમેશાથી
પસંદગીનું
સ્ટેડીયમ
રહ્યું
છે
અને
ઓસ્ટ્રેલિયાની
વિરુદ્ધ
અત્રે
મળેલી
જીતને
તેમણે
ઇડન
પર
સૌથી
યાદગાર
પળ
ગણાવી.