મહેન્દ્ર સિંહ ધોની પર લાગ્યા આરોપો, ફસાયો વિવાદોમાં

આ કંપની તેમની બિઝનેસ લાઇફને પણ મેનેજ કરે છે. આ કંપની કેટલાક પ્રકારના વેપારી સંગઠનો સાથે જોડાયેલ છે. સમાચાર મુજબ ઓછામાં ઓછા 2 કેસમાં પ્રોપરાઇટી અને હિતોના ટકરાવની સ્થિતી બને છે.
આ ઉપરાંત ચેન્નઇ સુપર કિંગ્સના માલિક શ્રીનિવાસનની કંપની ઇન્ડિયા સીમેન્ટસમાં મહેન્દ્ર સિંહ ધોની ઉપાધ્યક્ષ પણ છે. એવા પ્રશ્નો ઉઠી રહ્યાં છે કે શું સ્પૉટ ફિક્સિંગ વિવાદમાં ચેન્નઇ સુપરકિંગ્સનું નામ ઉછળ્યા બાદ પણ મહેન્દ્ર સિંહ ધોની સિર્ફ એટલા માટે ચૂપ રહ્યાં છે કારણ કે બિઝનેસમેન મહેન્દ્ર સિંહ ધોનીનું નુકસાન ન થાય. મહેન્દ્ર સિંહ ધોનીએ આ વર્ષે રહિતિ સ્પૉટ્સ મેનેજમેન્ટમાં 210 કરોડ રૂપિયાના બદલામાં 15 ટકા ભાગીદારી ખરીદી હતી.












Click it and Unblock the Notifications
