Tap to Read ➤
આજે ભગવાન શ્રી રામની જન્મ જયંતિ
પ્રભુ શ્રી રામની જન્મજયંતિ નિમિત્તે લાખો શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચ્યા છે, ત્યાં ભક્તોએ સરયુ નદીમાં આસ્થાની ડુબકી લગાવી, તસવીરોમાં જુઓ
રામનવમીના અવસર પર અયોધ્યા પહોંચ્યા લાખો શ્રદ્ધાળુઓ, સરયૂ નદીમાં લગાવી આસ્થાની ડુબકી
જય શ્રી રામ
આજે રામ નવમી નિમિત્તે લાખો શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચ્યા છે.
સરયુ ઘાટ પર વહેલી સવારથી જ ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો.
જય શ્રી રામ
આજે સવારે હજારો ભક્તોએ સરયુ નદીમાં પવિત્ર સ્નાન કર્યું હતું.
જય શ્રી રામ
જેની કેટલીક તસવીરો હાલમાં તમારી સ્ક્રીન પર દેખાઈ રહી છે.
આસ્થાની ડુબકી
જય શ્રી રામ
અયોધ્યાના સરયુ ઘાટ પર ભક્તો પૂજા કરતા જોવા મળે છે.
જય શ્રી રામ
અયોધ્યાના સરયુ ઘાટ પર ભક્તો પૂજા કરતા જોવા મળે છે.
જય શ્રી રામ
હાલમાં રામલલાની જન્મજયંતિ માટે અયોધ્યા શહેર 30 લાખથી વધુ શ્રદ્ધાળુઓથી ભરેલું છે.
જય શ્રી રામ
Kalpesh Kandoriya
Credits
ANI
More To Explore