ગુજરાતમાં ફરવા લાયક ઘણા સ્થળો છે, દ્વારકામાં તમે દ્વારકાધીશ શ્રી કૃષ્ણના દર્શન કરી શકો છો તો સોમનાથમાં તમે ભોળેનાથના આશિષ મેળવી શકો છો. અહીં ગુજરાતમાં આવેલાં પ્રખ્યાત મંદિરોના દર્શન કરો.
Kalpesh Kandoriya
અક્ષરધામ- ગાંધીનગર
દ્વારકાધીશનું જગત મંદિર
બહુચરાજી માતાનું મંદિર
સાળંગપુર
સોમનાથ મહાદેવનું મંદિર
ચામુંડા માતાનું મંદિર- ચોટીલા
ડાકોરમાં ડંગ મુનીએ તપ કરી ભગવાન શંકરને પ્રસન્ન કર્યા હતા