શુભ નોરતામાં વાહનની ખરીદી કરવી છે તો કરો આ ઉપાય.
નવરાત્રીના
દિવસોમાં
પ્રકૃતિમાંથી
અસીમ
ઉર્જાનો
પ્રવાહ
થાય
છે.
આ
દિવસોમાં
જો
તમે
કોઈ
શુભ
કાર્ય
કરવા
ઈચ્છો
છો
તો
બ્રાહ્મણથી
મુરત
જોવડાવવાની
કોઈ
જ
જરૂર
નથી.
નવરાત્રીના
દિવસોમાં
લગભગ
બધાજ
લોકો
માં
દુર્ગાની
પુજા-અર્ચના
કરી
મનોકામના
પુરી
થાય
તેની
પ્રાર્થના
કરે
છે.
જો તમે પણ ઈચ્છો છો કે નવરાત્રીમાં તમને વાહનની પ્રાપ્તિ થાય તો તે માટે તમારે આ મુજબના ઉપાયો કરવા પડશે..
-
અંબેમાં
સિંહની
સવારી
કરે
છે,
માટે
અંબેમાંની
પુજા
અર્ચના
કરવા
સાથે
તેના
સિંહની
પણ
પુજા
કરો.
-
મનોકામના
પુરી
થાય
તે
માટે
દરરોજ
નવ
દિવસ
સુધી
એક
નારિયળ
પાણીમાં
પ્રવાહિત
કરો.
-
પુજા
સ્થળે
દક્ષિણ
સ્થાનમાં
શંખમાં
જળ
ભરી
તેનુ
નિત્ય
પુજન
કરો.
-
સક્ન્દમાતાની
વિશેષ
આરાધના
કરવી
જોઈએ
જેથી
વાહનની
પ્રાપ્તિ
થાય.
કારણકે,
આ
દેવીની
ચારભુજાઓ
હોય
છે.
તેમના
ખોળામાં
આ
દેવીની
ચાર
ભુજાઓ
છે.
તેમના
ખોળામાં
સ્કંદ
છે,
નીચેની
ભુજામાં
કમળ
પુષ્પ
છે,
ડાબીબાજુની
ભુજામાં
વરમુદ્રામાં
છે.
તેમની
ઉપાસના
કરવાથી
ઈચ્છા
પુર્તિ
થાય
છે.
-
निम्न
''सिंहासनगता
नित्यं
पद्याश्रितकरद्वया।
शुभदास्तु
सदा
देवी
स्कंदमाता
यशस्विनी।।
મંત્રની
રોજ
બે
માળા
કરવાથી
મનોકામના
પુરી
થાય
છે.
-
નવમાં
દિવસે
માતા
સિધ્ધિદાત્રીની
આરાધના
કરવાથી
ઈચ્છા
પુર્તિ
થાય
છે.
-
નવ
દિવસો
સુધી
નવ
વર્ષથી
ઓછી
ઉંમરની
કન્યાઓને
મીઠુ
ભોજન
કરાવવાથી
વાહનની
પ્રાપ્તિ
થાય
છે.
-
જે
વાહન
ઈચ્છતા
હોવ
તેનુ
દાડમની
કલમ
અને
લાલ
ચન્દન
અને
કેસરની
સહિ
વડે
ચિત્ર
બનાવી
લો.
તેને
માતાની
સમક્ષ
મુકી
દો.
આમ
કરવાથી
તમારી
મનોકામના
પુરી
થશે.
-
ऊं
दुं
दुर्गायै
नमः
નો
જાપ
કરવાથી
ઈચ્છા
પુર્તિ
થાય
છે.
-
ह्रीं
दुं
दुर्गायै
नमः
ના
નિત્ય
નવ
દિવસો
સુધી
બે
માળા
જાપ
કરવાથી
જોઈતુ
ફળ
મળે
છે.