તમારી એક ભૂલથી સરકારી બેન્કોના ખજાનામાં પહોંચ્યા 1,996 કરોડ રૂપિયા, આ છે કારણ
તમારી એક ભૂલથી સરકારી બેન્કોના ખજાનામાં પહોંચ્યા 1,996 કરોડ રૂપિયા, આ છે કારણ
જાહેર ક્ષેત્રની બેન્કોએ પોતાના ખાતાધારકોને બચક ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવાની સલાહ આપી છે. જે અંતર્ગત તમારે તમારા ખાતામાં નિશ્ચિત રકમ રાખવી જરૂરી છે. જો મિનિમમ બેલેન્સ ઓછું થશે, તમારે દંડ ભરવો પડશે. જાહેર ક્ષેત્રની બેન્કોએ ગત નાણાકીય વર્ષ 2018-19માં બેન્ક ખાતામાં મિનિમમ મંથલી બેલેન્સ નહીં રાખી શકનાર ખાતાધારકો પાસેથી દંડ તરીકે 1996 કરોડ રૂપિયા વસુલ્યા છે.

નાણા રાજ્ય પ્રધાન અનુરાગ ઠાકુરે લોકસભામાં આપેલી માહિતી પ્રમાણે નાણાકીય વર્ષ 2018-19માં બેન્કોએ મિનિમમ મંથલી બેલેન્સના નામે ખાતાધારકો પાસેથી દંડ તરીકે 1,996 કરોડ રૂપિયા વસુલ્યા છે. મલથી માહિતી પ્રમાણે નાણાકીય વર્ષ 2017-18માં 18 સરકારી બેન્કોએ આ પેનલ્ટી અંતર્ગત 3,368.42 કરોડ રૂપિયા વસુલ્યા હતા. જ્યારે નાણાકીય વર્ષ 2016-17માં 790.22 કરોડ વસુલાયા હતા.
SBIએ 2017માં મિનિમમ મંથલી બેલેન્સ પેનલ્ટી લેવાની શરૂઆત કરી હતી. તો બેઝિક સેવિંગ બેન્ક ડિફોઝિટ ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવું જરૂરી નથી. આ સાથે જ પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત ખુલેલા ખાતામાં પણ મિનિમમ મંથલી બેલેન્સ પેનલ્ટી નથી લાગતી.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
