ભારતીય અર્થવ્યવસ્થા 5 ટકાથી વધુ દરે વધશે : ચિદમ્બરમ

વૉશિંગ્ટનમાં એક સંમેલનમાં સંબોધન કરતા સમયે ચિદમ્બરમે આ માટેના કારણોમાં આ વર્ષે થયેલા સારા વરસાદ અને પાછલા નાણાકીય વર્ષમાં યુપીએ સરકારે કરેલા વિવિધ આર્થિક સુધારોને તેનું શ્રેય આપ્યું હતું. ચિદમ્બરમે જણાવ્યું કે સારા વરસાદને કારણે આગામી સમયમાં સારા કૃષિ ઉત્પાદનની અને તેમાં વૃદ્ધિની આશા છે.
ચિદમ્બરમે કાર્નેજી એન્ડોમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસમાં પોતાના ભાષણમાં જણાવ્યું કે અમે આશા રાખીએ છીએ કે આ પગલું વર્તમાન નાણાકીય વર્ષના ઉત્તરાર્ધમાં પોતાની અસર દેખાડવાનું શરૂ કરશે. આ કારણે મારું માનવું છે કે ભારતીય અર્થવ્યવસ્થા 5 ટકાથી વધારેના વૃદ્ધિદરથી વધશે. તેમણે એવી આશા પણ વ્યક્ત કરી હતી કે વર્ષ 2013-14માં આર્થિક વૃદ્ધિદર 5.5 ટકા રહી શકે છે.
More From
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી









Click it and Unblock the Notifications
