ટ્રાંજેક્શન ચાર્જ, SBIએ ગ્રાહકોને લગાવશે જોરનો ફટકો?
SBI ના ગ્રાહકો માટે આ એક ખરાબ સમાચાર છે, હવે તમારે તમામ ટ્રાજેક્શન પર આપવો પડશે આટલો બધા ચાર્જ, વિગતવાર જાણો અહીં...
દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાના ગ્રાહકોને જોરદારનો ફટકો આપવાની તૈયારીમાં છે. એસબીઆઇની યોજના આવી રહી છે જેમાં જલ્દી જ એટીએમનો ઉપયોગ કરતા તમામ ગ્રાહકોને દરેક ટ્રાંજેક્શન પર 25 રૂપિયા જેટલો ચાર્જ ચૂકવવો પડશે. સ્ટેટ બેંક હાલ તો આ નિર્ણયને લાગુ નથી કર્યો પણ જલ્દી આમ થવાની સંભાવના રહેલી છે. માનવામાં આવી રહ્યું છે કે 1 જૂન, 2017ની આ નિયમ લાગુ પડશે. અને ખાલી રીપે ક્લાસિક કાર્ડનો જ ઉપયોગ ફ્રીમાં થઇ શકશે.

એટલું જ નહીં ચારથી વધુ વાર પૈસા નીકાળવા પર 50 રૂપિયાથી વધુ સર્વિસ ચાર્જ પણ પ્રતિ ટ્રાન્જેક્શન લગાવવામાં આવશે. ત્યારે આ ચર્ચા જોર પકડતા રાજકારણ પર ગરમાયું છે. સીપીએમ નેતા એમબી રાજેશે કહ્યું કે નોટબંધી પછી કેન્દ્ર સરકાર અને બેંક દ્વારા લાગુ પાડવામાં આવેલ આ નિયમ એક રીતની છેતરપીંડી સમાન છે. જે સામાન્ય લોકોની મુશ્કેલી વધારશે. વધુમાં કેરળમાં આ અંગે વિરોધ પણ શરૂ થઇ ગયો છે.
{promotion-urls}
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
