Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભારતની એરલાઇન ઇન્ડસ્ટ્રીઝને ઉગારવા સરકાર મદદ કરે : અજય સિંહ

નવી દિલ્હી, 16 જાન્યુઆરી : ખાડે ગયેલી એરલાઇન સ્પાઈસજેટના પૂર્વ પ્રોમોટર અજય સિંહ એક વાર ફરી સ્પાઇસ જેટના માલિક બનવા જઈ રહ્યા છે. કલાનિધિ મારન અને કેએએલ એરવેઝ સ્પાઈસજેટમાં પોતાની ભાગીદારી અજય સિંહને વેચશે.

તમને જણાવી દઈએ કે સ્પાઈસજેટમાં કલાનિધિ મારન અને કેએએલ એરવેઝના 53.5% હિસ્સો છે. આ ડિલના બાદ સ્પાઈસજેટના મેનેજમેન્ટ કંટ્રોલ અને ઓનરશીપ અજય સિંહની પાસે ચાલી જશે.

spice-jet-1

એરલાઈન સેક્ટરના મોટા ડેવલપમેન્ટ પર એર ડેક્કનના ફાઉન્ડર કેપ્ટન ગોપીનાથથી તેમની સલીહ જાણવાની કોશિશ કરી છે. કેપ્ટન ગોપીનાથનું કહેવુ છે કે સ્પાઈસજેટને નવી ખરીદારી મળતી કંપની, કર્મચારીઓ અને દેશ માટે સારા સમાચાર છે.

કેપ્ટન ગોપીનાથનું માનવું છે કે ખાલી પ્રમોટરની ભૂલ થવા પર કંપની પર તેની અસર ના થવી જોઈએ. જ્યાં દુનિયાભરની બજારોના મુકાબલે ભારતના એરલાઈન સેક્ટરમાં ઑપરેટ કરવું ઘણું મુશ્કિલ છે. ભારતમાં ખાલી 3% લોકો હવાઈ સફર કરે છે. તેથી એરલાઈન સેક્ટરને મદદ કરવા માટે સરકારે પણ પગલા ઉપાડવાની જરૂર છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X